અંબાજી : કોરોનાની મહામારીના સંદર્ભે જન્માષ્ટમીનો ઉત્સવ સ્થગીત રાખવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમા કોરોના વાયરસની મહામારી આખા દેશમા ફેલાઈ રહી છે અને તેની સાવચેતીના ભાગરુપે ભારત સરકાર દ્વારા હાલમા થતા બધા જ ધાર્મિક ઉત્સવ, મેળા વગેરે જેવી દરેક પ્રવૃત્તિ સ્થગીત રાખવામાં આવી છે. જેમા આજ રોજ જન્માષ્ટમીનો પર્વ હોવાથી આ ઉત્સવ પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ આ વર્ષે […]

Continue Reading

વિરમગામના ભોજવા ખાતે છબીલા હનુમાન મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે યોજાતો લોકમેળો મોકૂફ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામના ભોજવા ખાતે દર વર્ષે છબીલા હનુમાન મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતું આ લોકમેળાનું આયોજન કોરોનાની મહામારી હોવાથી ગુજરાત સરકારના નિયમોને આધીન ભોજવા ગામમાં લોકમેળાનું આયોજન રદ કરવામાં આવેલ છે. તારીખ 15/08/2020ના રોજ લોકમેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવેલ છે.

Continue Reading