મોરબી: હળવદમાં બે અકસ્માત: રોડ ક્રોસ કરતા રાહદારી વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત, અન્યમાં આઇસરએ અડફેટે લેતા કારને નુકશાન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ હાઈવે અકસ્માતમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધ દંપતીને ઈજા હળવદના સુસવાવ ગામના રહેવાસી હીરાબેન નાનજીભાઈ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હળવદ માળિયા હાઈવે પર સુસવાવ પાટિયા નજીકથી પસાર થતી સફેદ કલર કાર જીજે ૦૧ આરજે ૧૮૨૬ ના ચાલકે વાહન પુરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદી હીરાબેન અને નાનજીભાઈને ઠોકરે ચડાવતા ઈજા […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મુળ સુરેન્દ્રનગર ના અને હાલ હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૫ વર્ષ ના હરેશભાઈ મણીલાલ મકવાણા અને હળવદ ના કુભારપરામાં રહેતા ૪૫ વર્ષ ના દિલીપભાઈ બાબુભાઈ પ્રજાપતિ સહિતના બે વ્યક્તિઓ ના કોરોના સેમ્પલ હળવદ ની […]

Continue Reading

ગીર સોમનાથ: પવીત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં આવેલ શીતળા માતાજીના મંદિરે યાત્રીકોની પાંખી હાજરી જોવા મળી હતી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો માનવ મહેરામણ પ્રાચી તીર્થ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે..આજે પ્રાચી તીર્થ આવેલ શીતળા માતાજીના મંદિરે લીમડાના પાન તેમજ ફૂલ થી વિશેષ શણગાર […]

Continue Reading

ગીર સોમનાથ: પવીત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદીરે યાત્રીકોની પાંખી હાજરી જોવા મળી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો નો માનવ મહેરામણ સોમનાથ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોઈ છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે. આજે ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ ને સાંજ ના સમયે રુદ્રાક્ષ નો વિશેષ શણગાર […]

Continue Reading

ગીર સોમનાથ: જન્માષ્ટમીના પર્વે ઘુસિયા ગામે ૮૦૦ પરિવારોને વિનામુલ્યે ૧૨૦૦ કિલો ફરસાણની કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગામના પૂર્વ સરપંચ અને તેમના ભાગીદાર દ્વારા સતત ૧૨ વર્ષથી કરાતું ભગીરથ કાર્ય.. તાલાલા તાલુકા આહિર સમાજના યુવા અગ્રણી અને ઘુસિયાના પૂર્વ સરપંચ ભરત વાળા અને તેમના ભાગીદાર ભાવેશ તન્ના દ્વારા ગામના ૮૦૦ પરિવારોને પરિવાર દીઠ દોઢ કિલો ફરસાણની કીટ બનાવી કુલ ૧૨૦૦ કિલો ફરસાણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ […]

Continue Reading

પંચમહાલ યુથ કોગ્રેસ દ્વારા બંધ ગેસજોડાણની સબસીડી આપવા માટે લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યુ.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લાના ગેસ જોડાણ ઘરાવનાર ગ્રાહકોની સબસીડી છેલ્લા માસથી બંધ હોઈ તાત્કાલિક ગ્રાહકોના ખાતામાં નાખવા માટે માટે જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલે લેખિત આવેદન આપીને રજુઆત કરવામા આવી છે. પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મીકી જોસેફની આગેવાની હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે […]

Continue Reading

વડોદરા: કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનો શ્રાવણ માસની અમાસના દિવસ મંદિર સદંતર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇના કરનારી ખાતે આવેલ કુબેર દાદા ના મંદિરે હરેક અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો કુબેર દાદાના દર્શને આવતા હોય છે. હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલતી હોવાથી લોકોમાં સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને લઇ આ શ્રાવણ માસની અમાસ આવતી હોવાથી તા. ૧૮/૦૮/૨૦૨૦ (મંગળવાર) અને ૧૯/૦૮/૨૦૨૦ (બુધવાર) આમ બંને દિવસ મંદિર સદંતર બંધ રાખવામાં […]

Continue Reading

રાજકોટ: રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રંગીલા રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલા પિતાના હાથે પુત્રી ન હત્યા થઈ હતી અને આજે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ઝઘડામાં વચ્ચે પડનારની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીંયા નાસ્તાના પૈસાની બાબતે ૬ શખ્સોને માથાકુટ થતા તેમણે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લામાં મેઘ મહેર: વડગામમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ જિલ્લામાં વરસાદનું આગમન…. જિલ્લામાં ૨૪ કલાકમાં વડગામમાં સૌથી વધુ ૩ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો… જેમાં અમીરગઢ,દાંતા,દિયોદર,પાલનપુર સુઇગામ માં બે ઇંચ થી વધારે વરસાદ નોંધાયો.. અગાઉ નહિવત વરસાદથી લોકો તથા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા… જિલ્લામાં વરસાદનું આગમન થતા લોકો તથા ખેડૂતોમાં ખુશીની લહેર.. અમીરગઢ માં બે ઇંચ થી વધારે વરસાદ થતા ઠેર […]

Continue Reading

ખેડા: ઠાસરામાં આવેલી બેંક ઓફ બરોડામાં ૨ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા૨ દિવસ બેંક બંધ રહેશે.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરા નગર માં આવેલી બેંક ઓફ બરોડા શાખા માં કર્મચારી તરીકે જોબ કરતા અશોકભાઈ વસાવા તથા અર્પીતભાઈ ખુરણા બંને નો રીપોર્ટ કોરોનો પોઝિટિવ આવતા બેંકમાં ફફડાટ મચી ગયો છે.આથી બેંક દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે કે શાખા માં ૨ કેસ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ તારીખ ૧૦/૦૮/૨૦૨૦ થી […]

Continue Reading