નર્મદા જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.કુલ પોઝિટિવ કેસનો આંક ૪૮૮ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૫૭૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્‍લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૦૫ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-૦૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ અને સાગબારા તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: આજે જિલ્લામાં ૪૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: કુલ પોઝિટિવ કેસોનો આંક ૧,૮૭૯ પર પહોંચ્યો.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૮૭૯ કેસો પૈકી ૪૩૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૮૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ગારીયાધાર […]

Continue Reading

અમરેલી: શ્રાવણીયો જુગાર રમતા ૧૦ ઇસમોને ૨,૮૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી એસ.ઓ.જીના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, માંગવાપાળ ગામે રહેતા હિંમતભાઇ નારણભાઇ ગજેરાની વાડી પાસે વોકળામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દશ ઈસમોને શ્રાવણીયો જુગાર રમતા […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના કાલીમાટી ગામ નજીક અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ વાળા બેરલ ઠાલવ્યા..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના કાળીમાટી ગામ નજીક નદીના પટમાં જતા માર્ગ પર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું જોકે ગામ ના કેટલાક લોકો આ માર્ગે થી પસાર થતા તેઓ ના શરીરે બળતરા થઈ હતી અને એક પછી ગામ માં કેટલાક લોકો ને આ સમસ્યા નો ભોગ બન્યા હોવાથી ૧૦૮ની મદદ થી તમામ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ તાલુકામાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત  ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા દસમા દિવસે મહિલા બાળ પોષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબિનારના માધ્યમથી જોડવામાં આવેલ હતા. જેમાં વેરાવળના મેઘપુર ગામ અને વેરાવળ શહેરના ગોલારાના વિસ્તારમાં જઈ […]

Continue Reading

નર્મદા: આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઘણા સમયથી સરકારી કચેરીઓ ના વિવિધ શાખાના કર્મચારીઓ તેમજ સમાજનું ઘડતર કરતા શિક્ષકો તમામ પોતાની મંગણીઓને લઈ સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. આજે રાજપીપળા ખાતે ગુજરાત આશા વર્કર ફેડરેશન નર્મદા જિલ્લા દ્વારા પોતાની પડતર મંગણીઓ ને લઈ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં […]

Continue Reading

દેડીયાપાડા પોલીસે કુંડીઆંબા ગામથી ૧૧,૩૦૦ ના વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.આર.ડામોરએ મળેલ ચોક્કસ બતમની ના આધારે સ્ટાફના માણસો સાથે કુંડીઆંબા ગામેથી રાજેશભાઇ કોટેસિંગભાઇ વસાવાના ઘર માંથી રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુ વ્હીસ્કીના કાચના કવાટરીયા નંગ -૩૨ કિ.રૂ .૩૨૦૦ તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૮ કિ.રૂ .૨૩૮૦ તથા બીયર નંગ -૧૭ કિ.રૂ .૧૭૦૦ તથા ૨૦૦૦ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર નંગ -૪૧ […]

Continue Reading

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકામાં ઝાંઝનાથ મહાદેવ નામનું વિખ્યાત મંદિર આવેલું છે.

રિપોર્ટર: એન.ડી.પંડયા જૂનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકામાં આવેલું એક મહત્વનું મંદિર આવેલું છે જે ઝાંઝનાથ મહાદેવના નામથી વિખ્યાત છે આ મંદિર એક અતિ પૌરાણિક મંદિર છે. જેના દર્શનથી મનોકામના પુરી થાય છે જે વિસાવદર થી ૨૩ કિલોમિટરના અંતરે આવેલું એક મહત્વનું સ્થાન છે અહીં ઝાઝેરી ડેમ પણ આવેલો છે અંહી એક પુરાની નદીમાં લોકો ઉત્સાહ થી […]

Continue Reading

અમરેલી: બાબરામાં તાલુકામાં કોરોનાનો કહેર એક જ દિવસમા ૭ કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગમાપીળીયા ગામે રહેતા ૫૦ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખીજડીયા કોટડા ગામે રહેતી ૫૦ વર્ષય મહીલાનો અને એજ ગામમાં રહેતા ૩૨ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો […]

Continue Reading