અમરેલી: જાફરાબાદના બે ભયજનક ઇસમો પાસા તળે સુરત મધ્યસ્‍થ જેલમાં ધકેલાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લાના શરીર-સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી, જાહેર વ્યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વીજપડી નજીક રોડ સાંકડો હોવાથી એક સાથે બે ટ્રકની પલ્ટી ખાઈ ગઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાના જાપોદર નજીક પુલનું સમારકામ શરૂ હોવાથી સાવરકુંડલાથી વાયા વીજપડી – રાજુલા રોડ પર વાહનનો ટ્રાફિક વધી ગયો છે. અહીં વીજપડી નજીક રોડ સાંકડો હોવાથી ટ્રાફિકના કારણે આજે એક સાથે બે ટ્રક પલ્ટી મારી ગયા હતા. જો કે આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. ત્યારે વાયા વીજપડી રોડને મોટા વાહનો માટે ડાયવર્ઝન […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ ૯મી ઓગસ્ટના દિવસે પુરા દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા તથા વાગડિયા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામલોકોએ ભેગા થઈને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો નર્મદા જિલ્લાના કેવડીયા ગામે આવેલી હેલીપેડ ટેકરી ઉપર આદિવાસી સમાજના આગેવાન ડોક્ટર […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ઉમેજ ગામે રાવલ નદીમાં કોજવેના હોવાથી સામા કાંઠેના ખેડુતો જીવનાં જોખમે નદી પાર કરવા મજબુર..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આ રાવલ નદીમાં કોજવેના હોવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોના જીવ ઞયા છે શું તંત્ર અને સરકાર આ રાવલ નદીમાં હજુ વધુ લોકોના જીવ જાય તેની રાહ જોઈને બેઠી છે કે શુ? ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા છેલ્લાં બે દાયકાથી સતત રજુઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં.. ઉમેજ ગામે રાવલ નદીમાં કોજવેના હોવાથી […]

Continue Reading

અમરેલી: બાબરામાં તાલુકામાં વધુ ૩ કોરોના કેસ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગમાપીળીયામા રહેતા ૫૦ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખીજડીયા કોટડા ગામે રહેતી ૫૦ વર્ષય મહીનો અને એજ ગામમાં રહેતા ૩૨ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જાણવા […]

Continue Reading

બનાસકાંઠા: પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતા હિંમતનગર-ખેરોજ-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા જે વિકાસ ના કામો થયા છે એમાં બનાસકાંઠા ને લાગતા કામે જે કરવા માં આવ્યા છે જેમાં ખાસ કરીને યાત્રાધામ અંબાજી ને જોડતા તમામ રોડ રસ્તાઓ ને ચારમાર્ગીય કરવા નું કામગીરી બહુજ જરૂરી હતી. આજે યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે અને દૂર દરાજ થી માઇભક્તો માં ના દર્શન […]

Continue Reading

બનાસકાંઠા: વિશ્વ આદિવાસી દિવસ નિમિતે દાંતા ખાતે આદિવાસી દિવસ ઉજવાયો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત ના સૌથી મોટુ શક્તિપીઠ અંબાજી દાંતા તાલુકામાં આવેલુ છે આ તાલુકો ગુજરાત નો સૌથો પછાત તાલુકો છે આ વિસ્તારમાં આદિવાસી સમાજ ની વસ્તી મોટા પ્રમાણમા જોવા મળે છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે દાંતા ની આદર્શ નિવાસી શાળા ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ ની અધ્યક્ષતા મા આદિવાસી […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આજે ૯ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જેની રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળાના સેવાભાવી મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે તુરંત લોહી ની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ બાબતે ભાજપના યુવા નેતા અને સરપંચ પરિષદ પ્રમુખના ગંભીર આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લો ભરૂચ માંથી છૂટો પડ્યે વર્ષો વીતી ગયા છતાં અહીંયા જિલ્લા કક્ષાની સુવિધાઓ આપવા માટે તંત્ર જાણે નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે શિક્ષણ હોય , આરોગ્ય હોય કે પછી અન્ય પાયાની સુવિધાઓ તમામ ક્ષેત્રે નર્મદા જિલ્લો હોવા છતાં ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ જોવા મળી રહી છે ઉપરાંત નર્મદા જિલ્લો […]

Continue Reading

નર્મદા: જી.ઇ.બી કચેરીમાં કામ કરતા મજૂરના માથા ઉપર લોખંડની પ્લેટ પડતા મોત થયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર ગુજરાત માં કોન્ટ્રાકટ મેળવવા ઉતાવળા બની કામો મેળવતા અમુક કોન્ટ્રાક્ટરો કામ કરતા પોતાના કર્મચારીઓની સુરક્ષા બાબતે તદ્દન લાપરવાહ હોય છે તે બાબત વારંવાર જોવા મળી જ છે ત્યારે હાલ રાજપીપળા વીજ કંપની ના નવા બની રહેલા બિલ્ડીંગ ના કામ માં પણ જેતે કોન્ટ્રકટરે પોતાના કામદારને સુરક્ષા ના સાધનો ન આપતા એક […]

Continue Reading