નર્મદા : દેડીયાપાડાના ગારદા,મોટા જાંબુડા ગામ વચ્ચે થી પસાર થતા કૉઝવે ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો અટવાયા

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ વરસાદ ની શરૂઆત થતા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલ કોઝવે ઉપરથી પાણી જતા અંદરના ગામો સંપર્ક વિહોણા બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ડેડીયાપાડા ના ગારદા મોટા જંબુડા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકો મોટો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૪૫૬ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૨ દર્દી કોરોના […]

Continue Reading

નર્મદા : ગરુડેશ્વર તાલુકાની ગડી નદીમાં પુર આવતા ખેતરે ગયેલા આધેડનું તણાઈ જતા મોત નીપજ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં આમતો ચાલું વર્ષે બહુ ખાસ વરસાદ વરસ્યો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તાર ના નદી,નાળા માં વરસાદ ના કારણે પાણી નો પ્રવાહ વધતા લોકો ને આવવું જવું મુશ્કેલ થઈ પડે છે જ્યારે કેટલાકે નદી પાર કરવામાં જીવ પણ ગુમાવવા પડતા હોવાનું જોવા મળે છે જેમાં ગરુડેશ્વર ના ગડી ગામની નદી માં અચાનક […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા તાલુકાના મોઝદા રોડ પાસે આવેલ હોન્ડા શો રૂમ પાસેથી ૮૦,૦૦૦ નો દારૂ ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બેસણા ગામ પાસે આવતા સાથેના અ.હે.કો. ઇશ્વરભાઇ વશરામભાઇ બ.નં.૭૮૧ નાઓને ખાનગીરાહે બાતમીદારથી બાતમી મળેલ કે, “ મોઝદા ગામ તરફથી દેડીયાપાડા તરફ એક કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની એસ્ટીમ ગાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરીને આવે છે “ જે બાતમી આધારે બેસણા ગામ પાસે રોડ ઉપર નાકાબંધીમાં હાજર હતા દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા […]

Continue Reading

નર્મદા: લાંબાવિરામ બાદ નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં માં સતત ધીમીધારે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ૭૦ ટકા લોકો ખેતીકામમાં સંકળાયેલા છે જે પોતાનું ગુજરાન ખેતી કામ કરી ચલાવે છે જેને લઇને આ વર્ષે વરસાદ મોડો હોવાથી નર્મદા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા જો વરસાદ થોડા લાંબો સમય સુધી ખેંચાયો હોય તો ખેડૂતોના પાકને નુકસાન થાય તેમ હતું પરંતુ મેઘરાજાની મહેરથી નર્મદા જિલ્લામાં મોડી રાતથી સતત […]

Continue Reading

દેવભૂમી દ્વારકા: દેવભૂમી દ્વારકાના અનેક ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી…

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમી દ્વારકા મા ભાણવડ જામજોધપુર કલ્યાણપુર રાવલ ડાંગરવડ ,ગોરાણા, રાણપરડા, સંદ્વાવાડા ,નગડીયા જેવા ગામો ને મેધરાજા એ ધમરોળ્યા જેમ હવામાન ખાતા ની આગાહી મુજબ દિવસ ના ૧ વાગ્યે થી લય સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકાના મા ભાટિયા સાડા ત્રણ લાંબા ગામમાં સાડા છ ઈચ રાણ મા પોણા […]

Continue Reading

ગીર સોમનાથ: જુગારનો રોકડ રૂ.૩૫૮૪૦ સહીત ૯ જુગારીયાઓને ઝડપી પાડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પોલીસે સ્ટાફ ને મળેલ બતમની ને આધારે મોટા ડેસર ગામે આવેલ ચામુડાં માતાજીના મંદિરના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ઈસમો (૧) જેસાભાઇ ઉકાભાઇ બાંભણીયા કોળી ઉવ .૪૦ (ર) અરજણભાઇ ભાણાભાઇ સોલંકી કોળી ઉ.વ .૪૦ (૩) બીજલભાઇ કરશનભાઈ બાંભણીયા કોળી ઉ.વ .૩૮ (૪) ચનુભાઇ ભગવાનભાઈ બાંભણીયા કોળી ઉવ […]

Continue Reading

ગીર સોમનાથ: ટીમ ગબ્બર ઊના દ્વારા અમદાવાદમાં બનેલ આગ દુર્ઘટનાને લઇ આવેદન પત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ટીમ ગબ્બર ઉનાદ્વારા ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા મામલતદાર અને પ્રાંત સાહેબને અમદાવાદમાં બનેલ આગ દુર્ઘટના માં મૃતક ને એ.એમ.સી દ્વારા ૫૦ લાખ આપવામાં આવે સાથે તમામ સારવાર ખર્ચ આપવામાં આવે..એવી માંગ સાથે આજે વિનોદભાઈ બાંભણિયા,લખન કોટડિંયા,જેન્તી સોલંકી સાથી મિત્રો રાહુલ બાંભણીયા,રઘુભાઈ બારૈયા,પાંચાભાઈ દ્વારા અમદાવાદમાં બનેલ આગની ઘટનાની તપાસ અને ન્યાય […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ નજીક થી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં સારો વરસાદ પડતાં નવા નીર આવ્યા હતા જેને લઈ લોકોમાં આનંદ છવાયો હતો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ રાજસ્થાન ના ડુંગરાળ તેમજ અમીરગઢ તાલુકામાં ગુરુવાર ના બપોર બાદ સાર્વત્રિક ધમાકેદાર વરસાદ પડયો હતો જેના લીધે અમીરગઢ નજીક થી ગુજરાત માં પ્રવેશ કરતી અને બનાસકાંઠા વાસીઓ માટે જીવા દોરી સમાન માનવામાં આવતી બનાસ નદીમાં નવા એવા સારા પાણી નો પ્રવાહ આવતા ધરતીપુત્રો સહિત લોકોના ચહેરા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી.અમીરગઢ […]

Continue Reading

ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ખાતે યોજાયો.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે શિક્ષણ, મહિલા અને બાલ કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને તથા સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જયાં ૧૧૧૧ રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાનન કરાવવામાં આવ્યું હતું. ૭૧માં વન મહોત્સવને ખુલ્લો મુકતા રાજયમંત્રીએ જણાવ્યું હતું કે વૃક્ષનું જતનએ યજ્ઞ […]

Continue Reading