પાટણ: સિદ્ધપુર શહેર કોંગ્રેસના પ્રમુખ પદે અમરસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તેમજ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ માં અમરસિંહ લાલાજી ઠાકોર ની પ્રમુખ પદે વરણી કરવામાં આવી સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા એ પોતાની જવાબદારીઓ માંથી મુક્ત થવા તેમજ નવનિર્મિત પ્રમુખ ને સાથ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ કલેકટર.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ફાયર ફાઈટરની ટીમ સાથે રાધનપુરના નાયબ કલેકટર સાહેબએ મુલાકાત લઈ ફાયર ના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને કોરોના વાયરસના દર્દીઓના વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું જેમાં રાધનપુર નાયબ કલેકટર દલપત ભાઈ ટાંક અને તાલુકા હેલ્થ ઓફિસર ઠક્કર સાહેબ અને રાધનપુર નગરપાલિકાનો ફાયર ફાઈટરનો સ્ટાફ મળી ને […]

Continue Reading

મોરબી: હળવદ પંથકમાં તોફાની પવન સાથે ભારે વરસાદ,વૃક્ષો ધરાશય,પતરા ઉડવાના બનાવ બન્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં ભારેપવન અને ગાજવીજ કડાકા-ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી વાવાઝોડાની અસર વર્તાય હતી,દોઢ ઈંચ વરસાદ ખાબ્કયો હતો, હળવદ શહેર ગ્રામ્ય પંથકમાં દીવસભર વાદળીયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે ભારે પવન ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, શહેરના સરા રોડ શકિત ટોકિઝ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંવરસાદી પાણી […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં ચાર મહિનામાં કોવિડ હોસ્પિટલની બેદરકારી અને અન્ય બાબત પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર હવે સફાળું જાગ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત કોવીડ-૧૯ હોસ્પીટલ મા સારવાર અને વ્યવસ્થા બાબત ની ઉઠેલી અસંખ્ય ફરીયાદો અને મિડીયા ના સતત રિપોર્ટીંગ ને કારણે તંત્ર હરકત મા આવ્યું છે.પાછલાં દિવસો મા વેન્ટીલેટર ના સપોર્ટ ના અભાવ મા દર્દીઓ મૃત્યુ પામ્યાં ના ગંભીર આક્ષેપો ની હારમાળા સર્જાઈ હતી, ત્યારબાદ ડેડીયાપાડા તાલુકા ના ખોખરા ઉમર ગામ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની વૃંદાવન સોસાયટીમાં ચોર ટોળકીનો આતંક: ચોરો છેતરાયા હોવાનો કિસ્સો સામે આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એક સાથે સોસાયટીમાં ત્રણ મકાનો ટાર્ગેટ એક સાથે સોસાયટીમાં ત્રણ મકાનોની બારી ની ગ્રીલ કાઢી ધર મા પ્રવેશી જ્વેલરી ની કરેલ ચોરી અન્ય મકાનો મા પણ નિષ્ફળ પ્રયાસ રાજપીપળા ના કાર માઈકલ પુલ નજીક કોલેજ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીમાં ગત મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી એક સાથે ત્રણ મકાનો મા બારી […]

Continue Reading

નર્મદા: રામમંદિર શિલાન્યાસ પ્રસંગે રાજપીપળામાં ભવ્ય ઉજવણી: સફેદટાવર વિસ્તારમાં રામ ભક્તોએ ઉજવણી કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આજે અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન ના હસ્તે ભવ્ય રામમંદિર નું શિલાન્યાસ કરવામાં આવ્યું જેની સમગ્ર દેશમાં રામ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે રાજપીપળા માં આજરોજ રામજી મંદિર,સફેદ ટાવર અને રાજપીપળા માં લુહરચલ રણમુક્તેશ્વર યુવક મંડળ ધ્વારા અયોધ્યા રામ જન્મભૂમિ ના દિવસે રંગોડી, મંદિર સજાવી અને ફાટકડા ફોડી ને રામ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના રેડ ઝોન વિસ્તારો ખૂલવાની સંભાવના.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ઉપરાંત કાછીયાવાડ ,શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં એકાએક કોરોનાના કેસો વધી જતાં આ વિસ્તારોને તંત્ર દ્વારા રેડ ઝોન જાહેર કરી ૧૪ દિવસ માટે સીલ કરાયા હતા ત્યારબાદ તે વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી રેડ ઝોનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પોલીસ દ્વારા વ્યવસ્થા […]

Continue Reading

નર્મદાના રામ ભક્ત ખેડૂતે ગલગોટાની ખેતીમાં લખ્યું “જય શ્રી રામ”..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રામ મંદિરના નિર્માણની સાથે નર્મદાના ખેડૂતની ખેતી રામ ભક્તિ લોકો માટે યાદગાર બની છે. ગલગોટાના ફૂલ શ્રી રામના ચરણમાં ચઢે કે મંદિરના કામ આવે એવી ઈચ્છા ખેડૂતે વ્યક્ત કરી.. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વખતે ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાથી “મોદી” લખ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ મી ઓગષ્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ભૂમિ […]

Continue Reading

ગીર સોમનાથ: ડો.હેડગોવર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા ગીરગઢડા ખાતે સફાઈ કર્મી.ઓનું સન્માન કરાયું.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ગિરગઢડા દ્વારા ગિરગઢડા સેવાસદન. અને ગ્રામ પંચાયત ના સફાઇ કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અને રક્ષાબંધન ઉત્સવ કાર્યકમ નું આયોજન કરેલ આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કાર્યકર્તા ઓ જયેશ રાઠોડ અને તેમની ટિમ હાજર રહેલ […]

Continue Reading

ગીરગઢડાઃ રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન રામની પૂજા-આરતી કરાઈ.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું ખાત મુહૂર્ત હતું એનાં અનુસંધાને ગીર ગઢડા નાં રાધાકૃષ્ણ મંદિરે હિન્દુ યુવા સંગઠન તથા આર.એસ્.એસ દ્વારા ભગવાન શ્રી રામની આરતી સ્તુતિ અને પૂજા વિધિ રાખવામાં આવેલ હતી તેમજ રાત્રીના સમયે સાડા સાત કલાકે ગામમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરી અને ફટાકડા ફોડી આ મહામૂલો અવસર લોકોએ દિવાળી […]

Continue Reading