નર્મદા: રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે તા. ૫ મી ઓગષ્ટ સુધી સારવાર માટે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા અપાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ૬૦ વર્ષથી વધુની વયનાં ૪૨ દરદીઓ પૈકી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હ્યદય-કિડની રોગ વગેરે જેવી કોઇને કોઇ ગંભીર બિમારી થી પિડાતા ૨૫ દરદીઓએ પણ સાજા થઇને મેળવેલી સ્વસ્થતા કોવીડ-૧૯ ના સંક્રમણને અનુલક્ષીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવીડ-૧૯ ને જાહેર કરાયેલી મહામારીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાની જાહેર જનતાને કોવીડ-૧૯ ની સેવાઓ મળી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૪૪૫ મિ.મિ.વરસાદ સાથે દેડીયાપાડા તાલુકો જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં-૦૨ મિ.મિ.,વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૪૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ સોમનાથ ખાતે યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમા ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે મંત્રી વાસણભાઈ આહિર જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારરની ગાઈડ લાઈન મુજબ ગીર સોમનાથ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા પૂરતો પગાર ન મળતો હોવાથી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ હાઇકોર્ટનો હુકમ તથા કાયમી પગારનો ઓર્ડર હોવા છતાં માંગરોળ નગરપાલીકા કર્મચારીઓને કાયમી પગાર ચુકવણી કરવામાં ના આવતી હોવાથી પાલીકા કર્મીઓની આત્મવિલોપન ની ચીમકી જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલીકા કર્મચારીઓ દ્વારા આર રોજ આત્મવિલોપન ની ચીમકી આપી હતી. માંગરોળ પાલીકા કર્મચારીઓના ૨૧ કર્મચારીઓના કાયમી પગારનો લેબર કોર્ટ તેમજ હાઇકોર્ટનો ઓર્ડર હોવા છતાં કાયમી પગારની […]

Continue Reading

ભાવનગર જિલ્લાની હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે ૩૦ બેડ સાથેની કોરોના આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ૩૦ બેડ સાથેની કોરોના આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ સુવિધામાં ૧૮ જનરલ બેડ,૧૦ એચ.ડી.યુ. બેડ તેમજ ૧ આઈ.સી.યુ તથા ૧ આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટરનો સમાવેશ કરવામા આવ્યો છે.આ હોસ્પિટલ ખાતે તા.૦૫/૦૮/૨૦૨૦ ના રોજ કોરોના અંગેની સારવાર લઇ રહેલા ૬ દર્દિઓમાંથી ૨ દર્દિઓને સારવાર […]

Continue Reading

મહીસાગર: લુણાવાડામા આવેલ એગ્રો સેન્ટર તથા તેમના માલિક રમેશભાઈ પટેલ ફરીથી વિવાદમાં..!!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલાં એગ્રો સેન્ટર તથા તેમના માલિક રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતા એગ્રો સર્વિસ સેન્ટર ને શીલ મારી જાહેરનામા ભંગ કરતા ગુન્હો દાખલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. કન્ટેનટ મેન્ટ ઝોનમાં આવીને રૃઆબાથી પોતાની દુકાન ખોલીને […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં હોટલ પરવાનગીના નિયમોનું ખુલ્લેઆમ ભંગ..?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બસસ્ટેશન ની આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો શંકાના દાયરામાં આવતા સમગ્ર પંથકમાં ઉઠતા અનેક યક્ષ સવાલો? મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બસસ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલો શંકાના દાયરામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે સેન્ટ્રલ લાઈનના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાની નગર માં થઇ રહેલી ચર્ચાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે તંત્ર દ્વારા […]

Continue Reading

અમરેલી: રાજ્યમાં ડિઝિટિલ પેમેન્ટથી રાસાયણિક ખાતરનું વેચાણ હાલ પૂરતું મોકૂફ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા રાજ્યમાં તમામ રાસાયણિક ખાતરના ડેપોપર ખેડૂતોને હવે ખાતરની ખરીદી ડિઝિટિલ પેમેન્ટથી કરવાની થશે અને તેની કાર્યવાહી શરૂ કરવા ગુજકોમસોલ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડી જિલ્લા ને તાલુકા સહકારી સંઘને મોકલી દેવામાં આવતા ડેપો સંચાલક સહિત ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા કારણ કે બેંકના કાર્ડ દ્વારા ખરીદી કરવામાં ખેડૂતો અસમર્થ હોવાથી ભારે મુશ્કેલીઓ […]

Continue Reading

અમરેલી: બાબરાના પ્રેસ પ્રતિનિધિ દિપક કનૈયાની ઓફીસની મુલાકાતે સુરત મહાનગરપાલિકા કોરપોરેટર નિલેશભાઈ કુંભાણી આવ્યા.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ધારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ટીકીટ આપે તો લડીશ ચુંટણી નિલેષ કુંભાણી આજ રોજ બાબરા પ્રેસ પ્રતિનિધિ ચીફ દિપક કનૈયા ની શ્યામ રોડલાઇન્સ ની ઓફીસ ની શુભેચ્છા મુલાકાતે રાજુલા ખાંભા વિસ્તાર ના અગ્રણી અને સુરત મહાનગર પાલિકા કોરપોરેટર પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી નિલેષભાઇ કુંભાણી અને સુરત શહેર કોગ્રેસ ના મહામંત્રી જયેશભાઇ ગજેરા […]

Continue Reading

પાટણ ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આજરોજ ચાણસ્મા જી .આઈ. ડી.સી ખાતે ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રદેશ સમિતિ એ નીમેલ ત્રણ નિરીક્ષકો પૈકી એક કલોલ ના કોંગ્રેસ ના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, પ્રદેશ નિરીક્ષક તરીકે શ્રી વિજયભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ રહેવર ની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સંવાદ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસ […]

Continue Reading