અમરેલી: ખાંભા તાલુકાના નાનુડી ગામે ચિત્રકૂટ હનુમાનજી આશ્રમ ખાતે ૧૦૮ દીપ પ્રગટાવી પૂજા કરવામાં આવેલ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અયોધ્યામાં આજે દિવાળી જેવો ઉત્સવનો માહોલ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રામ મંદિર નું ભૂમિપૂજન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના મહેમાનો પૂજા માં બેઠેલા છે. આ પાવન પ્રસંગે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ ભવ્ય આતશબાજી કરી હતી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર ૫ મી ઓગસ્ટ બુધવારે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ના ભૂમિપૂજનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ ભવ્ય આતશબાજી કરી હતી. આ કાર્યક્રમમાં અલીખેરવાના સરપંચ કંચનભાઈ પટેલ, ભજાભાઈ, દીપકભાઈ વ્રજવાસી, મનોજભાઈ શાહ, દિલુભાઈ ઠક્કર, રણછોડભાઈ ભરવાડ, કમલેશ તિવારી, સહિત રામભક્તો જોડાયા હતા.

Continue Reading

દેવભૂમી દ્વારકાના જામરાવલમાં ભગવાન શ્રી રામ ના મંદિરનું ભુમિ પુજનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામરાવલ મા ગ્રામ જનો દ્વારા અને જામરાવલ બકાલા માર્કેટમાં રંગોળી દોરી તથા ધજા લગાવી ને અનેરો આનંદ જોવા મળયો હતો આજે અયોધ્યા થી માંડી ને કન્યા કુમારી સુધી શ્રી રામ ની જન્મભુમિ પર યોજાયેલ ભુમિ પુજન નો આનેરો ઉત્સાહ લોકોમા જોવા મળી રહ્યો છે ત્યારે જામરાવલ ના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો […]

Continue Reading

દેવભૂમી દ્વારકાના ખંભાળિયામાં ભગવાન શ્રી રામની મહા આરતી કરવામાં આવી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમી દ્વારકાના દળજામ ખંભાળિયા દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થતા શ્રી રામ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના સર્વે કાર્યકરો ભાજપના સર્વે હોદેદારો નેબ સર્વે ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જય શ્રી રામ ના ગગનભેદી નારા સાથે આરતી કરવામાં આવી.સમગ્ર […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં આજે અયોધ્યામાં બનતા રામ મંદિરની ખુશીમાં રણછોડરાયના મંદિરે ધજા ચઢાવવામાં આવી.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ૫૦૦ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ પ્રભુ શ્રી રામની પવિત્ર જન્મભૂમિ પર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણનો આજે પાયો નાખવામાં આવી રહ્યો છે લંકા વિજય બાદ રામ જયારે અયોધ્યા પરત ફર્યા ત્યારે જે માહોલ અને ઉત્સાહ લોકોમાં હતો તેવો ઉત્સાહ ફરી એકવાર રામભક્તોમાં જોવા મળી રહ્યો છે આખા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા […]

Continue Reading

અમરેલી: બગસરામાં વીજળી પડતાં ૯૦ વર્ષના વૃદ્ધનું મોત.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં બપોર બાદ એક કલાકમાં પડેલા એક ઇંચ વરસાદમાં નદી પરા વિસ્તારમાં એક સ્થળ પર વીજળી ત્રાટકી હતી જેમાં પોતાના ઘરમાં એકલા રહેલા નાનજીભાઈ હરજીભાઈ જોટાણીયા ઉમર વર્ષ ૯૦ પર વીજળી પડી હતી. જેને તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત ઘોષિત કરાયા હતા.

Continue Reading

રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ઉપલેટા માં ફૂલો ની ખેતી કરતા ખેડૂતો ને એક બાદ એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક લોકડાઉન ના કારણે ફૂલો ની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે હાલ કોરોનાની મહામારીને કારણે સરકાર ના આદેશ મુજબ અનેક ધાર્મિક સ્થળો પર જવાની મનાઈ છે […]

Continue Reading

અંબાજી: આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનુ ભૂમિપૂજન થઈ રહ્યુ છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ રામ નામનો નાદ ગુંજતો જોવા મળ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા આજ રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નુ ભૂમિપૂજન થવા જઈ રહ્યુ છે ત્યારે આજ રોજ દરેક હિન્દુ ભાઈ ઓ ના મુખે ખુશી ની લાગણી છલકાઈ રહી છે અને દરેક ગામમાં આજ રોજ રામ ના નામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે યાત્રા ધામ અંબાજી ખાતે પણ આજ રોજ વિવિધ […]

Continue Reading

મોરબી: હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહા આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય નો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહા આરતી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૯૯૨ ના કારસેવકો ના વરદ હસ્તે ભગવાન શ્રી રામની આરતી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરી પાસે પાણીની લીકેજ લાઈન માંથી હજારો લીટર પાણીનો બગાડ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મામલતદાર કચેરી નજીક થી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી ખેડૂતો અને સરકારી ઓવારા પર જવા વાળા પરેશાન સવાલ એ છે કે પાણી લીકેજ જ્યા છે ત્યાં પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે છતાં પ્રાંત અને મામલતદાર શું આ લીકેજ અધીકારીઓને નથી દેખાતું કે પછી આડાકાન કરે છે. બીજી બાજુ સફેદ […]

Continue Reading