દાહોદ: દાહોદ નગરમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આગામી ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની દાહોદમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિની ધ્યાને રાખીને આ ઉજવણી સામાજિક નિયમોના સંપૂર્ણ પાલન સાથે થાય એ રીતે આયોજન કરવા માટે આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ વખતની ઉજવણી માટે સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તે મુજબ […]

Continue Reading

દાહોદ: નિયંત્રિત વિસ્તારમાંથી બહાર આવનાર વેપારીઓની દૂકાનો સીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા આજે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નગરપાલિકા જનજાગૃતિ અભિયાન સાથે નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ કડક પગલાં લઇ રહી છે. દાહોદ નગરના સ્ટેશન વિસ્તારમાં સોપારી અને તમાકુના વેપારીની દુકાન શિવ સોપારી ઉપરાંત દાહોદની રતલામી […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૪૪૫ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-૦૬ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૦૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૨ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૪૫ મિ.મિ. […]

Continue Reading

બનાસકાંઠા: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને લાખણીના લવાણામાં દિવાળી જેવો માહોલ.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી અયોધ્યામાં આજે ભગવાન શ્રીરામના મંદિરનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ જેને લઇને બનાસકાંઠામાં પણ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે આજે અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે રામજી મંદિરે મહા આરતી નુ આયોજન મહંત શ્રી કૌશલદાસ રામાનંદી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરપંચ શ્રી તથા ટીપી રાજપુત જિલ્લા ભાજપ મંત્રી […]

Continue Reading

પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે નિર્માણાધિન સહસ્ત્ર તરૂવન ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તા.૦૫ ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ ખાતે મંદિરના શિલાન્યાસ પ્રસંગે પાટણમાં પવિત્ર પીપળાના વૃક્ષોનું મહાનુભાવો દ્વારા વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું ભુમિપૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના શુભ અવસર પર પાટણ ખાતે પવિત્ર પીપળાના વૃક્ષોનું આખું વન તૈયાર કરવામાં આવી […]

Continue Reading

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન વારાહી દ્વારા ‘ધ સક્સેશ સ્ટોરી ઓફ સાંતલપુર નામના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આ કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના સફળ શિક્ષકોની સફળતાની કહાની એમના જ મુખેથી સોભળવા ના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના ઉત્કૃષ્ઠ શિક્ષકોઓને પડેલ મુશ્કેલીઓ,તેમના અવનવા વિચારો,શાળાના વિકાસમાં તેમની ભાગીદારી બાળકોની પ્રગતિ અને તેમને પ્રોત્સાહિત કરવા તેમને કરેલા પ્રયત્નો અને તેમની શાળા વિશેની વાત રજૂ કરી હતી.આ કાર્યક્રમ થી તાલુકાના શિક્ષકોનો […]

Continue Reading

અમરેલી : રાજુલાના રામપરા ૨ માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી-રાજુલાના રામપરા ૨ માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી.૧૦૦ જેટલા ખેતરો પાણીમાં તરબતર.રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેરે કરી મુલાકાત.ખેડુતોને મળીને વરસાદી પાણી ભરવાની સમસ્યા જાણી.કોવાયા અને રામપરા વચ્ચે નાળુ બનાવવાની તાતી જરૂર.તાત્કાલિક નાળુ બને તેવા પ્રયત્ન કરવાની ધારાસભ્ય ડેરે આપી ખાત્રી.

Continue Reading

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અયોધ્યામાં મંદિર નિર્માણની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ૫૦૦ વર્ષ ના સંઘર્ષ બાધ આજે અયોધ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતો હસ્તે અયોધ્યા મા મંદિર નો શિલાન્યાસ થવા જઈ રહયુ છે. અને હિન્દુ સમાજ નુ વર્ષો નુ સપનું શ્રી રામ જન્મ ભુમિ ઉપર રામ મંદિર નુ નિર્માણ સાકાર થઈ રહ્યુ છે ત્યારે માંગરોળ પણ આ દિવસે શ્રીરામ ના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કેશવ ક્રેડિટ બેંક દ્વારા રામ મંદિર નિર્માણની કરી ઉજવણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ રાષ્ટ્રીય સ્વયં સેવક કેશવ ક્રેડિટ સોસાયટી બેંક દ્વારા આજે રામ મંદિર ભૂમિ પૂજનના પવિત્ર દિવસે બેંકના પટ આગણમાં ભગવાન રામની પ્રતિમા રાખી થાળી વગાડી પુષ્પ ચડાવી રામ ભાગવાની આરતી કરી હતી. આ ૫૦૦ વર્ષથી પણ વધારે સંઘર્ષ બાદ આ મંદિર નિર્માણ થતા અવસરે બેંકના ડિરેકટર સુરેશભાઈ સોલંકી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ફરી ભારે વરસાદની થઈ શરૂઆત ભારે પવન સાથે વરસાદ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પથંકમા ગઈ કાલે ૫ ઈચ જેટલા વરસાદ બાદ આજે ફરી વરસાદ શરુ થયો હતો આજે સવાર થી વરસાદ બંધ હતો પરંતુ બપોરના સમયે પવન સાથે વરસાદ શરુ થયો હતો માંગરોળની નોળી નદીમા નવા નીરની આવક થતા આસપાસના ઘરતીપુત્રોમા ખુશીની લહેર જોવા મળી હતી.

Continue Reading