જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવાર દિવસે કામનાથ મહાદેવના સાનિધ્યમાં ઉકાળો અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ સમગ્ર દેશ મા દિવસે ને દિવસે કોરોના વાયરસ નુ સંક્રમણ વધી રહ્યુ છે તેને ધ્યાને લઇ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા વિતરણ કામનાથ મહાદેવ ના સાનિધ્ય મા આયોજન કરવા મા આવ્યું. સાથેજ સરકાર શ્રી ના ગાઈડ લાઈન પ્રમાણે તમામ શિવ ભક્તો સોસીયલ ડીસ્ટેન નુ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયતની સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો…

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે બે મહિના પહેલા બનાવે સી. સી. રોડ ટુટવાનુ શરૂ થતાં લોકો ભરાયા રોષે સી. સી. રોડ બનાવી બંને સાઈડો પરૂવાની હોય તે સાડો નુ પુરાન નો થતાં લોકો ના મકાનના પાયામાં પડ્યા મોટા ખાડા ખાડા પડતા વાવેરા ગ્રામ પંચાયત સામે લોકો ભરાયા રોષે. વાવેરા ગ્રામ પંચાયત દ્વારા હલકી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં મેઘ તાંડવ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધોધમાર વરસાદ વરસાદ પડતા રાજુલા નજીક આવેલ ધાતરવડી ડેમ એક તેમજ ધાતરવડી ડેમ ૨ અને મોટા બારમણ નજીક આવેલ શામળીયા ડેમ ઓવરફ્લો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. રાયડી ડેમ ઓવરફ્લો થતા નાગેશ્રી ઉપર પાણી ફરી વળ્યું તેથી ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે બ્લોક થયો તેમજ વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં નાગેશ્રી ગામમાં પાણી ઘુસી જતા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર નજીક આવેલ ધાતરવડી ડેમ ઓવરફલો થયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધાતરવડી ડેમ ઉપર એક ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે ધાતરવડી ડેમ ઉપરવાસના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ હોવાથી ડેમ ઓવરફ્લો થયો છે. તેથી ડેમના નીચાણવાળા વિસ્તારો અવરજવર ન કરવી તેમજ ઝાપોદર ગામ નજીક આવેલા રાજુલા સાવરકુંડલા પુલ બંધ હોવાથી નદીમાં ડાયવર્ઝન હોવાથી અજાણ્યા લોકોએ તેમજ સ્થાનિક લોકોએ પાણીનું પુષ્કળ આવક હોવાથી ડાયવર્ઝન ઉપર […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ પૌરાણિક મંદિર લુણસાપુરીયા દાદા ખાતે પંચમીના દિવસે મેળો બંધ રહેશે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા લુણસાપુરીયા દાદા તમામ ભક્તોને જણાવ્યું છે કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વવ્યાપી કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી આપણા આરાધ્ય દેવતા લુણસાપુરીયા દાદા ધામ નાગ પાંચમ ના દિવસે ૮ /૮ /૨૦૨૦ ના શનીવાર ના દિવસે બંધ રાખવામાં આવેલ છે… દર વર્ષે યોજાનાર લોકમેળાઓ આ વર્ષે મુલતવી બંધ રાખેલ છે. સાથો સાથ સૌ દાદાના ભક્તોને […]

Continue Reading

અમરેલીના જાફરાબાદમાં આજે માછીમારોએ દરિયાદેવની પૂજા-અર્ચના કરી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા માછીમારો દરિયા કિનારે પૂજા અર્ચના કરવા પહોંચ્યા. કોરોનાનાં કારણે એક સાથે નીકળતી શોભા યાત્રા બંધ રહી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અલગ-અલગ રીતે દરિયા કિનારે પહોંચી દરિયા પૂજન કરાયું.. રક્ષાબંધનન પવિત્ર દિવસ અને નાળિયેરી પૂનમનું હોય છે વિશેષ મહત્વ. આ દિવસનો માછીમારો માટે વિશેષ મહત્વ હોય છે. દરિયાદેવની પૂજા અર્ચના […]

Continue Reading

ભાવનગર: જેસર તાલુકાના શેરડીવદર ગામે આર્મી મેન ફોજી ૧૭ વર્ષની નોકરી કરી પોતાના વતન ફર્યા ત્યારે ગામે ગામ સન્માન કરવામાં આવ્યુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેરડીવદર ગામના આર્મી મેન અજુણસિહ ગોહિલ ૧૭ વર્ષ દેશની સેવા આપી ને પોતાના વતન ફર્યા હતા ત્યારે ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું ભૈરવનાથ મંદિર પાલીતાણા ડાયમંડ ગ્રપ પાલીતાણા વેપારી મહામંડળ પાલીતાણા યુવા કેરીયર એકેડેમી પાલીતાણા દ્વારા પાલીતાણા મા સન્માન કર્યું હતું શેરડીવદર […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ ગીતાબેન તડવીએ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧૧ ના સદસ્ય સહેજાદ મેમણને પવિત્ર રક્ષાબંધનના તહેવારે રાખડી બાંધી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના ગામના પ્રથમ નાગરિક એવા નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ ગીતાબેન તડવી એ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૧ ના સદસ્ય સહેજાદ મેમણને પવિત્ર રક્ષા બંધન ના તહેવારે રાખડી બાંધી દેશ માં સંદેશો પાઠવ્યો છે કે દેશ ની એકતા અને અખંડિતા કોઈ તોડી શકતું નથી આ ભારત દેશ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઉમેરવા ગામે દીપડાએ ૫ વર્ષના બાળક પર હુમલો કરતા મૃત્યુ નીપજ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના ઉમેરવા ગામે સાંજ ના સમયે વન્સ અશોકભાઈ રાઠવા ઉ.વ ૫ ઘર પાસે રમતો હતો તે સમયે દીપડા એ હુમલો કર્યો હતો ત્યારે ૫ વર્ષ ના વન્સ અશોકભાઈ રાઠવા એ બૂમો પાડતા તેમના પિતા બચાવવા જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે વન્સ અશોકભાઈ રાઠવાનું સ્થળ પર […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી નગરની બહેનો દ્વારા કોરોના વોરિયર્સ પી.એસ.આઈ સી.ડી.પટેલ તેમજ નસવાડી પોલીસ સ્ટાફને રાખડી બાંધી તેમનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વોરિયર્સ નસવાડી પોલીસ સ્ટાફને પોતાની ફરજ દરમિયાન રજા મળતી નથી જેને લઇને કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ સ્ટાફને પોતાની બહેન ભાઈ ને રાખડી બાંધી શકતી નથી જ્યારે નસવાડી […]

Continue Reading