નર્મદા: રાજપીપળામાં નગરપાલિકા કર્મચારીઓની હડતાલનો અંત આવતા પાણીની આફત ટળી.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા કલેકટર મનોજ કોઠારી, નગરપાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, ભરતભાઈ વસાવાની રજૂઆતના પગલે સુરત થી ખાસ એડિશનલ કમિશનર ની ટીમે દોડી આવી હતી. રાજપીપળા શહેર માં નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર જતા શહેર માં બે ટાઈમ પીવાના પાણીની મોકણ ઉભી થતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી […]
Continue Reading