નર્મદા: રાજપીપળામાં નગરપાલિકા કર્મચારીઓની હડતાલનો અંત આવતા પાણીની આફત ટળી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા કલેકટર મનોજ કોઠારી, નગરપાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, ભરતભાઈ વસાવાની રજૂઆતના પગલે સુરત થી ખાસ એડિશનલ કમિશનર ની ટીમે દોડી આવી હતી. રાજપીપળા શહેર માં નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર જતા શહેર માં બે ટાઈમ પીવાના પાણીની મોકણ ઉભી થતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી યાડૅના ચેરમેન દ્વારા પોતાના પુત્રના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટીંગ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા તેમના પત્ની રિના બેન શિયાળ દ્વારા પુત્ર. ચિતરાજ શિયાળ ના જન્મ દિવસને સદાય થી ઉજવવા આવ્યો જેમાં હાલ કોરોના મહામારી જેવા ભયંકર રોગથી દેશ મુસીબત માં છે ત્યારે અહીં યાડૅના ચેરમેન ચેતનભાઈ શિયાળ દ્વારા જાફરાબાદની સરકારી કચેરીઓમાં સૅનેટાઇઝ મશીનો મુકી ઉજવણી કરવામાં આવી […]

Continue Reading

ગીર સોમનાથમાં પ્રથમ ન્યુરો સર્જન હોસ્પિટલ, જિલ્લામાં ગંભીર અકસ્માતમાં લોકોને મળી રહેશે સારવાર.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિલકંઠ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જીકલ હોસ્પિટલ ખાતે આજથી અમદાવાદના ખ્યાતનામ ડો.ભૌમીક ચુડાસમાની ન્યુરોસર્જન તરીકેની સેવા શરુ કરવામા આવી છે. જિલ્લામાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હોવાથી હવે જિલ્લાભરના લોકોને વેરાવળ થી બહારગામ જતા લોકોમાં એક આનંદની લાગણી જોવા મળી છે. નજીવા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળમાં ગેરકાયદેસર મુસાફરો વહન કરતી બે લક્ઝરી બસ ડીટેન કરાઈ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલમાં ચાલતા કોરોના મહામારી માં સરકાર ની ગાઈડ લાઈન નો ઉલ્લંઘન કરી ચાલતી લક્ઝરી બસો ને પાનવળ પો સ્ટે ના સબ ઇન્સ્પેકટર જી.બી.ભરવાડ દ્વારા પાનવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉન્ ના નિયમ મુજબ ખાનગી વાહન ચાલકો એ પોતાની ગાડી માં ૫૦ ટકા કરતા વધુ પેસેન્જર બેસાડવા નહિ જે નિયમ નું સરેઆમ ઉલ્લંઘન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં રક્ષાબંધનની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીમાં હવે તહેવારોમાં ઉમંગ ઉત્સાહ જતો રહ્યો હોઈ તેમ લાગી રહ્યું હતું નસવાડી ના બજારમાં ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધન પર્વ ને લઈ વેપારીઓ મોટી માત્રામાં રાખડી ઓ લાવ્યા હતા પરંતુ રક્ષાબંધનના તેહવાર ને એકજ દિવસ બાકી હોઈ ગ્રાહકો દેખાતા ન હતા પરંતુ આજરોજ ઘરાકી નીકળતા વેપારીઓ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઇદની સાદગી પૂર્વક ઉજવણી કરી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરમાં અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની બિલકુલ સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર નગરમાં રહેતા મુસ્લિમ ભાઈઓ એ બકરી ઈદ ની નમાઝ મસ્જિદો માં જઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે અદા કરી હતી ઈદ નિમિત્તે એકબીજા ને નજીક થી મળવાનું પણ ટાળ્યું હતુ નમાઝ ની અંદર મુસ્લિમ ભાઈઓ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના ગ્રસ્ત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા અને દેડીયાપાડા તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પીટલમાં મૃતદેહ સાથે એક મહીલા દર્દીને ૪ કલાક સુધી રૂમમાં બંધ રાખવાનો કિસ્સો સામે આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મહીલાના પતિ દ્રારા આ બાબતે ફરિયાદ કર્યા બાદ હોસ્પીટલના બહેરા કાને વાત સંભળાઈ રાજપીપળાની આયુર્વેદિક હોસ્પીટલમાં કાર્યરત કોવિડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓની ફરિયાદો સાંભળનાર કોઈ નથી,વારંવારની રજુઆતો બાદ પણ વહીવટી સ્ટાફ કોઈ જ ધ્યાન આપતું નથી તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે ત્યારે હજુ પણ અહીં દાખલ દર્દીઓ ફફડી રહ્યા હોય તેવા નવા […]

Continue Reading

નર્મદા: મહિલા સશક્તિકરણ અંર્તગત રાજપીપળા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે જેમાં મહિલાઓ ને લગતા વિવિધ મુદ્દા ઓ વિશે માર્ગદર્શન અને જાણકારી પુરી પાડવામાં આવે છે. આજના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા ની ઉજવણી રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે ૧૨ દિવસથી ‌નમૅદાનું પાણી નહી મળતા ગામલોકો કંટાળીને ઉપવાસ પર ઉતર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે પીવાના પાણીનો કાળો કકળાટ ‌વારંવાર થાય છે ત્યારે હાલમાં છેલ્લા ૧૨ દિવસ થી નમૅદાનુ પીવાનુ પાણી નહીં મળતા ગામ લોકોને ગ્રામ પંચાયત નુ ક્ષાર યુક્ત પાણી પીવું પડે છે અમુક લોકો પૈસા ખર્ચીને મિનરલ વોટરની પાણીની બોટલ મંમંગાવવી પડે છે. પીવાનું પાણી નહી મળતા ગામ લોકો […]

Continue Reading