જૂનાગઢ: કેશોદના રાણીંગપરા ગામે આરોગ્ય ધન્વંતરી સેવા રથ દ્વારા આરોગ્ય સેવાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીએ જ્યારે કહેર મચાવ્યો છે સરકાર દ્વારા કોવિડ-૧૯ સર્વેલન્સ કોરોના વિશે લોકોને માર્ગદર્શન માટે આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય સેવાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેશોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા કેશોદ તાલુકાના રાણીઁગપરા ગામે ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય ધન્વંતરી રથના માધ્યમથી કોરોના વિશે લોકોને માર્ગદર્શન […]

Continue Reading

અમદાવાદ: માંડલ મેઘમણી પરિવારે આંગણવાડી આશાવર્કર બહેનોને ઓક્સીમીટર મશીન વિતરણ કર્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા કલેકટરે માંડલ તાલુકામાં વિઝીટ કરી આ પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા… માંડલ તાલુકાના મૂળ ટ્રેન્ટ ગામનો મેઘમણી પરિવાર જે આખા માંડલ તાલુકામાં અને અમદાવાદ જિલ્લામાં લોકહૃદયમાં વસી ગયો છે. આ મેઘમણી પરિવાર દ્વારા અવારનવાર અમદાવાદ જિલ્લામાં અને માંડલ ખાતે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રકતદાન કેમ્પ,રોગ નિદાન શિબિર, તેમજ દરેક સંજોગોમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ મુસ્લિમ સમાજના પર્વ ઇદના કારણે લીલો ચારો વેંચતા રજા પર હોય મૂંગા ગૌવંશ ભૂખ્યો ન રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચારો નખાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળના વિવિધ સંગઠનો મંડળો અને સેવાભાવી યુવાનો દ્વારા માંગરોળમાં માંડવી જાપા હનુમાન મંદિર,સીપીઆઈ કચેરી ,લાલજી મંદિર આ ત્રણ સ્થાનો પર ચારા વિતરણ કેન્દ્ર શરૂ કરેલા આજે મુસ્લિમ સમાજના તહેવારને લઇ લીલા ચારનું વેચાણ બંધ હોવાથી રોજીંદો નાખતો ચારો બંધ ન રહે અને મૂંગા ઢોર ભૂખ્યા ન રહે જેથી કરી આજે અલગ અલગ […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી પંથકમાં આજે બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વાતાવરણમાં ઠંડક પ્રસરી.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી પંથકમાં વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી છે. આજે બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોના ચહેરા ઉપર અનેરી ચમક જોવા મળી હતી સતત બે દિવસથી ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં આજે બપોરના સમયે વરસાદએ એન્ટ્રી મારી છે ભારે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળગામમાં ઈદ તથા રક્ષાબંધનના તહેવારોને લઈ શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર કવાંટ તાલુકાના પાનવળ ગામમાં બકરી ઈદ તથા રક્ષાબંધનનો પર્વ આવતો હોવાથી પાનવળ પોલીસ સ્ટેશનના પો.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા ગામના બંને સમાજ ના આગેવાનો ને તેમજ સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને બોલાવી શાંતિ સમિતિ ની મીટીંગ કરતા જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે તેવામાં પાનવળ સહિત પંથક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળ ગામના આંગણવાડીના બાળકોને ઘરે ઘરે જઈ પોષ્ટિક આહાર સુખડીનું વિતરણ કરાયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી આંગણવાડીઓના બાળકો કોરોના વાઇરસ થી સંક્રમિત ના થાય તે હેતુ થી પોતાના ઘરે રહી અભ્યાસ કરતા હોય છે ત્યારે બાળકોને પોષ્ટિક આહાર મળી રહે તેના માટે આંગણવાડી ના કર્મીઓ દ્વારા ઘેર ઘેર જઈને સુખડી વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત પાનવળ ગામે આવેલી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળમાં ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા કેન્ટનમેન્ટ ઝોન જાહેર કરાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવ દવાખાનાના મેડિકલ ઓફિસર શૈલેષભાઈ રાઠવા દ્વારા તારીખ ૨૮ ના રોજ પાંચ ઈસમો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચાર ઈસમોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેઓ તમામ પાનવળ ના હતા જેમના પાનવળ રોહિતવાસમાં રહ્યા એક ઈસમ તેમજ એસ.બી.આઇ.બેંક માં ફરજ બજાવતા કર્મચારી ઓ હતા જે સંક્રમિત થયા […]

Continue Reading

પાટણ: રાધનપુર ખાતે ગઈકાલે ૪૬ મી.મી વરસાદ નોંધાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર ખાતે સીજનનો કુલ ૧૨૧ મી.મી વરસાદ નોંધાયો છે. રાધનપુર ખાતે વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર ભરાયા પાણી જેમાં રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં દાખલ થતાં જ પાણી માંથી પસાર થવું પડે છે રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓની હાલત કફોડી ગંદા પાણી માંથી પસાર થવું પડે […]

Continue Reading

સાબરકાંઠા વિજયનગર તાલુકાના ચિઠોડા બજાર માં છ મહિના પહેલા બનેલ શૌચાલય નર્કાગાર હાલતમાં જોવા મળ્યું.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા વિજયનગરના ચિઠોડાના બજાર શૌચાલયમાં સ્વચ્છતાના નામે ધજાગરા,છ મહિના પહેલા બનાવાયેલ‌ શૌચાલય નર્કાગાર બન્યુ છે, ત્યારે વેપારીઓ દ્વારા અનેકોવારની રજુઆત બાદ પણ પરિણામ શુન્ય જોવા મળી રહ્યું છે, શૌચાલયમાં ગંદકી જોઈ લોકો પાછા ફરે છે, સરકાર દ્વારા સ્વચ્છ ભારત માટે શૌચાલયો બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે તો બીજી તરફ આવી ગ્રાન્ટના રૂપિયા […]

Continue Reading

સાબરકાંઠાના હુંજના નામે વાઘનો લટાર મારતો વીડિયો વાયરલ.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા જાણો વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે વન વિભાગે કોઈ પુષ્ટી કરી નથી. પંચમહાલ મિરર પણ આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી. હિંમતનગરના હુંજ ગામ પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે વન વિભાગે કોઈ પુષ્ટી કરી નથી પંચમહાલ મિરર […]

Continue Reading