અમરેલી: ધારી તાલુકાના ગોપાલ ગામના વતનીએ કોવિડ હોસ્પિટલ ઓક્સિજન પાઇપ સાથે ૧૦૦૦ બેડ સાથે સરકારને સોંપવામાં આવી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા ધારી તાલુકાના ગોપાલ ગામ ના વતની હાલ સુરતમાં વસવાટ કરે છે એવા ગોપાલ ગામનું ગૌરવ પ્રફુલ ભાઈ શંભુભાઈ વડોદરિયા એ વધારેલ છે આ કોરોનાની મહામારી હોસ્પિટલ ની જરૂરિયાત ઉભી થતા પોતાની સાઈટ ઉપર કન્ટ્રક્શનનું કામ યુદ્ધના ધોરણે ૧૭ દિવસમાં આ હોસ્પિટલ તૈયાર કરીને કોવિડ હોસ્પિટલ ઓક્સિજન પાઇપ સાથે ૧૦૦૦ બેડ સાથે સરકાર ને […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૪૧૭ મિ.મિ વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૨૮ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ, અને દેડીયાપાડા તાલુકામાં-૦૩ મિ. મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ […]

Continue Reading

કાલોલ: મધવાસ ખાતે આવેલ ગવશ્નેશ્વર મહાદેવ મંદિરમાં અવંતિકા પંપ હાલોલ (રજનીભાઇ પટેલ) દ્વારા પાર્થેશ્વર નામની પૂજા કરવામાં આવી.

જયારે હાલ કોરોના વાયરસે ભારત દેશમાં હાહાકાર મચાવ્યો છે અને આના કારણે આ વર્ષે શિવભકતોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે જયારે આ વર્ષે કાલોલ ખાતે આવેલ ગવશ્નેશ્વર મહાદેવ મંદિરમાં શિવભકતો બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળ્યા છે. જયારે ગવશ્નેશ્વર મહાદેવ મંદિર છેલ્લા ઘણા વર્ષો થી ઘણા ખરા શિવભકતો પાર્થેશ્વર નામની પુજા કરે છે આ […]

Continue Reading

અમરેલી ના ડોકટર કાનાબાર દ્વારા કોરોનાની મહામારીમાં લોકોને નાશ લેવાની સલાહ આપવામાં આવી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી ના ડોકટર કાનાબાર દ્વારા કોરોનાની મહામારીમાં લોકોને નાશ લેવાની સલાહ આપવામાં આવી અને લોકો દ્વારા એનો અમલ કરવામાં આવે છે. ડોકટર કાનાબાર સાહેબ સામજિક સેવાઓમાં અગ્રેસર હમેશા હોયછે અને લીકો ની સુખાકારી માટે હંમેશા ચિંતિત હોય છે આ નાશ લેવાથી લોકો ને પણ ફાયદો થાય છે અને કોરોનાની મહામારી માં લોકોને રક્ષણ […]

Continue Reading

ભાવનગર જિલ્લાના કૃષ્ણપરા ગામના ઉદ્યોગપતિની પોતાના સ્વર્ગસ્થ પિતાના શ્રેયાર્થે આજુબાજુના ૪ ગામોમાં ઉકાળા વિતરણ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપી.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર સામાન્ય રીતે પરિવારના મોભીના અવસાન પછી તેમના સંતાનો સદગતના મોક્ષાર્થે વિવિધ પ્રકારના દાન પુણ્યના કાર્યો કરતાં હોય છે. પરંતુ ભાવનગરના કૃષ્ણપરા ગામના વતની અને ઉદ્યોગપતિએ પોતાના સ્વર્ગસ્થ પિતાને જે રીતે શ્રદ્ધાંજલિ આપી છે તે વિચાર સમાજને એક નવી જ રાહ ચીંધનારો છે.પુત્ર દેવરાજભાઈ ગોટીએ પોતાના સ્વર્ગસ્થ પિતાના શ્રેયાર્થે આજુબાજુના પાંચ ગામોમાં કોરોના […]

Continue Reading

નર્મદા: કલી મકવાણા ખાતેના ફાર્મ હાઉસમાં અનડીટેક્ટ મર્ડરનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલતી નર્મદા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કલી મકવાણા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં તા.૩૧/૦૭/૨૦૨૦ના મોડી રાત્રી દરમિયાન કલી મકવાણા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કોઈ અજાણ્યા ઇસમોએ નિલેશભાઇ શાંતીલાલ તડવી ઉ.વ.૩૦ રહે. અકતેશ્વરવાળાનું ખુન કરેલા ની જાહેરાત આવતા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ […]

Continue Reading

નર્મદા જિલ્લાના સી.ડી.એચ.ઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવા સાથે બેઠક કરી હતી સી.ડી.એચ.ઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આયુર્વેદિક કોવિડ હોસ્પિટલ પર પૂરતી સગવડ ન હોવાથી દર્દી રામ ભરોશે જેવા ઘણા સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી […]

Continue Reading

નર્મદા પત્રકાર સેવા સંઘ દ્રારા રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીના ગેરવર્તન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલિકા કર્મચારીઓની હડતાળને પગલે પાણી વગર પિડાઈ રહેલી પ્રજાના પક્ષે રજુઆત કરવા જતાં માનહાની ના કેસ ની ધમકી આપી રાજપીપળા નગરપાલિકા ના હંગામી કર્મચારીઓ ૪ મહીના ના બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરી જતાં નગર ની પાણી વિતરણ ની વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. કોઈ પણ જાત ની આગોતરી જાણ વિના વગર […]

Continue Reading

રાજપીપળામાં ૧૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામાં મૃત્યુ ના સાચા આંકડા?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

દાહોદમાં રવિવારે તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રજા રહેશે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની […]

Continue Reading