નર્મદા: સાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો:3 વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના દેવસાકી ગામમાં ખેતર ની વાડ બાબતે થયેલી મગજમારી માં પાડોશી ખેતર વાળા એ દાંતરડા વડે હુમલો કરતા ઇજા બાદ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેવસાકી ગામના અમલેશભાઇ બાબુભાઇ વસાવા નું ખેતર બહાદુરભાઇ ગુલમાભાઇ વસાવા ના ખેતરનો એકજ શેઢો હોવાથી બહાદુર વસાવા એ અમલેશ વસાવના […]

Continue Reading

નર્મદા જિલ્લાના રાજપીપળામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર.પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ આજે રાજપીપળા માં એક કેસ પોઝિટિવ મળી આવતા ફરી આરોગ્ય ખાતા માં દોડધામ મચી છે. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે ખુદ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકા એક પછી એજ વિવાદો માં ઘેરાયેલી રહે છે હાલ ઘણા દિવસોથી વેરા વધારા મુદ્દે વિવાદ માં આવેલી રાજપીપળા નગરપાલિકા હાલ સ્વચ્છતા મુદ્દે વિવાદમાં આવી છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળા ના ઘણા વિસ્તારો માં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે જેથી પ્રજાના સ્વાસ્થ્ય ઉપર ગંભીર જોખમ ઉભું થયું […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળમાં બે પરિવારો વચ્ચે મારામારીં થતા સામ સામે પોલીસ ફરિયાદ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળમાં બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનતા બન્ને પક્ષોએ ચેઇન લૂંટી લેવો અને મારામારીં સહિતની સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ઉંપાઘ્યાયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રવઘૂ ઘર પાસે બેઠી હતી ત્યારે પ્રફુલભાઈ નામના વ્યક્તિએ તેની છેડતી કરી સુરેશભાઈનો પુત્ર તેને સમજાવવા માટે જતાં સુરેશભાઈ સહિત […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ માં ૨ અલગ અલગ જગ્યા એ થઇ ચોરી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ માળીયા હાટીના તાલુકાના કાણેક ગામે રહેતા અજીત ભાઈ જેઠા ભાઈ ઝણકાટ ની કિંદરવા ગામે આવેલી વાડીમાં કિન્દરવાના લાખા ભાઈ વીરાભાઇ ખેરે સિમેન્ટના પીઢીયા ૫૪ નંગ કિંમત રૂપિયા ૧૦૩૮૦ ની ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે વેરાવળ લોહાણા બોર્ડિંગ સામે શિવમ મકાનમાં રહેતા રાજ ભાઈ સંજયભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉમરાળા ગામએ કલર કામ કરતા યુવાન પર ટ્રેકટર ફરી વળતા મોત.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ માળીયા હાટીનાના વલ્લભ વેલજી બાંભણિયા નો ભત્રીજો નરસિંહભાઈ બાંભણિયા જે ઉમરાળા ગામે રૂટ માર્ક ના ખાંભામાં કલર કામ કરતો હોય તે અરસામાં અજાણ્યો ટ્રેકટરચાલકે ગફલત ભરી રીતે ટ્રેક્ટર ચલાવી નરસિંહભાઇને અડફેટે લઇ ઉડાડી દેતા ગંભીર ઈજા પહોંચતા નરસિંહભાઇનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું .ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડાના આલિદ્રા બરૂલા રોડ પર ઝાડીમાં જુગાર રમતા ૩૯૦૦ ના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સુત્રાપાડા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે આલિદ્રા થી બરોલા રોડ પર બાવળ ની ઝાડી માં જુગાર રમતા આલિદ્રા ના સુરેશ મંગા વાળા, હીરા ભોજા ચાવડા , દેવદાસ ગોવિંદ જાદવ, ભોજા જીવણ વાણવી ને જુગાર રમતા ૩૯૦૦ રૂપિયા ની રોકડ સાથે જુગાર ના સાહિત્ય સાથે ઝડપી લઈ અટક કરી ધોરણસરની […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળમાં ડોક્યુમેન્ટ આપવા બાબતે એક જ પરિવારના સભ્યો બાખડીયા સામસામે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સાઈબાબા મંદિર પાછળ ગોકુલ નગર સોસાયટીમાં રહેતા સુરેશ ખેમચંદ સેવકાણી ને તેના મોટાભાઈ ટેકચંદ ના પુત્ર મનોજ, નિરાલી મનોજ ,ધનવંતિ ટેકચંદ જીલભાઈ હિતેશભાઈ એ ડોક્યુમેન્ટ તમે સંતાડી દીધા છે તેમ જણાવી ભૂંડી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી લોખંડના પાઈપથી હુમલો કરી શરીરે મૂંઢ ઇજા કરતા પોલીસ ફરિયાદ કરી છે. સામે પક્ષે મનોજ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના ૦૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ.૧૨૫.૦૩ લાખ મંજુર.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.. ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૧૨૫.૦૩ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. ઉના તાલુકાના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના અજાબ રાણીંગપરા ગામે વિજળી પડતા ૧૫ લોકો ને સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે મોકલાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અજાબ ગામે મકાનમાં વિજળી પડતા મકાનના સ્લેપમાં તિરાડ પડી જ્યારે રાણીંગપરા ગામની સીમમાં ખેતરમાં વિજળી પડતા ખેત મજુરી કરતા પંદરથી વધુ લોકોને કેશોદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા કેશોદ તાલુકામાં સવારથી વાતાવરણમાં બદલાવ થતાં વરસાદી માહોલ સર્જાયો હતો સવારે નવ વાગ્યાથી ગાજવીજ સાથે ધીમીધારે મેઘસવારી શરૂ થઈ હતી ત્યારે બપોરના સમયે કેશોદ […]

Continue Reading