બ્રેકીંગ રાજકોટ: રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં અમદાવાદના વસ્ત્રાલમાં ફરજ બજાવતા પી.એસ.આઈ નું મોત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતનો મામલો અમદાવાદ વસ્ત્રાલમાં ફરજ બજાવતા PSI નિલેશ કોઠારીનું અકસ્માતમાં મોત કાર સાઈડમાં પાર્ક કરી ડીકીમાંથી વસ્તુ કાઢતા હતા ત્યારે બેકાબુ ટ્રક કારની પાછળ ટકરાતા નીપજ્યું મોત કારમાં ૪ બાળકો અને PSIના પત્ની હતા જેમનો આબાદ બચાવ.

Continue Reading

સુરત: કોગ્રેસ પાર્ટીના પ્રદેશ ટીમ દ્વારા કોરોના મહામારીના સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કરેલ અસહ્ય ભાવવધારા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ તા.૨૯-૬-‘૨૦ ના રોજ સવારે ૧૦:૩૦-કલાકે એમ.ટી.બી કોલેજ પાસે થી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે […]

Continue Reading

નર્મદા: કોરોના મહામારી વચ્ચે રાજપીપળાના વડફડીયા સહિત અનેક વિસ્તારોમાં ગંદકી નું સામ્રાજ્ય.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ને વેગવંતુ બનાવવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સ્વચ્છતા પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી હોય તેમ લાગી રહ્યું છે..? રાજપીપળા નગરપાલિકા એક પછી એક વિવાદો માં સપડાયેલી રહે છે હાલ કોરોના મહામારી ચાલી રહેલ છે ત્યારે કોરોના સામેની લડાઈ માં સ્વચ્છતા પણ એક મહત્વનું […]

Continue Reading

વડોદરા: પાદરામાં જુગાર રમતા વડોદરાના ૮ શખ્સો ઝડપાયા.

પાદરા સ્ટેશન પાસે આવેલ બજરંગ નગર પાછળ આવેલા બિપીનભાઈ પટેલનાં ખેતરમાં ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીને આધાર પોલીસે છાપો મારી ૮ જુગારીઓને દબોચી લીધા હતા. જેમાં દાવ ઉપરના ૩૮૬૦ રોકડા જપ્ત કરાયા હતા. પકડાયેલા જુગારીઓમાં બિપીન પટેલ-અંકોડિયા ગામ, અર્પણ બારોટ-ગોત્રી, રાકેશ રાજપૂત-ગોત્રી, મેહુલ પટેલ ગોત્રી , ભરત મિસ્ત્રી-ગોત્રી , દીક્ષિત પટેલ-પાદરા, સચીન વાઘેલા- […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે કોંગ્રેસના કાર્યકરો નો ઉગ્ર વિરોધ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર એન.એસ.યુ.આઈ ના કાર્યકરો , ને સાથે યુવા કાર્યકરો નું કહેવું વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં, ને હાથમાં બેનરો લઇને પેટ્રોલ-ડીઝલના જે ભાવ વધે છે તેનો વિરોધ કરતા નસવાડી મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપતા કોંગ્રેસ એનએસયુઆઇના કાર્યકરો નું કહવું છે .જ્યારે આપણો દેશ કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર, ખેડૂતો […]

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા મોડાસામાં ચાર અને બાયડમાં એક કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ આંક ૨૨૪ એ પહોંચ્યો.

Continue Reading

બ્રેકીંગ રાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માત રાજપરા થી નવાગઢ જતા પરિવારની કાર પલટી મારી ૧૨ થી ૧૩ લોકોને ગંભીર ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ૫ લોકો વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

Continue Reading

નર્મદા: તિલકવાડા ગામની સગીરાના બાળલગ્ન અટકાવતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નર્મદા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કરનાળી મંદિરમાં બાળ લગ્ન થતા હોવાની જાણ થતાંજ અભયમ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી લગ્ન અટકાવ્યા નર્મદા જિલ્લા ના તિલકવાડા ગામની એક સગીરા ના બાળલગ્ન થતા હોવાની જાણ નર્મદા અભયમ ટીમ ને થતાંજ હેલ્પલાઇન ટિમ સ્થળ ઉપર પહોંચી લગ્ન અટકાવી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નર્મદા ને આગળ ની કાર્યવાહી માટે આ કેસ સોંપવામાં આવ્યો […]

Continue Reading

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘના ઉપક્રમે જૈન મુનિશ્રીઓ ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત ની ધન્યધરા પર આવેલ અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિય જૈન સંઘ ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન આરાધના ભવન સ્ટેડિયમ ના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂ. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિ ઠાણા-2 તથા ગચ્છાધીપતી પૂ. પ્રદ્યુમનવિમલસૂરીશ્વરજી મ.સા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે યુસુફભાઈ પટેલની ફરીથી બિનહરિફ વરણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો ની બેઠક આજરોજ માંગરોળ ઘાંચી જમાતખાના હોલ ખાતે મો.અયયુબ બીચારાની અધ્યક્ષતામા મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત આગેવાનો દ્વારા સમાજના પ્રમુખપદે બિનહરીફ રીતે યુસુફભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. યુસુફભાઈ પટેલ આઠમી વખત સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બન્યા છે. ઘાંચી જમાતના ઉપ્રમુખ પદે મો.હુસેન […]

Continue Reading