મહીસાગર: શિક્ષણ જગતને શર્મશાર કરતો ડમી શિક્ષક નો કિસ્સો બહાર આવતા સમગ્ર મધ્ય ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર શાળાના જ શિક્ષક દ્વારા શિક્ષણ સચિવ વિનોદ રાવની કરવામાં આવેલી અરજીમાં શાળાના મુખ્ય શિક્ષક મનજી પટેલ દ્વારા શાળામાં ડમી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય કરાવતા હોવાની અરજી કરવામાં આવી છે જેમાં બીજા મહત્વના ઘણા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં મનજી પટેલ શાળામાં હાજર રહેતા નથી […]

Continue Reading

મહીસાગર: “સેવા પરમો ધર્મ” જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ખરા અર્થમાં સેવાયજ્ઞ સાર્થક કરતી સંસ્થા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર શિક્ષણ થકી માનવી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી ભયંકર મહામારી નો સમાનો કરી રહ્યું છે ત્યારે મધ્યમ – ગરીબ વર્ગના પરિવારો ખૂબ જ આર્થિક સંકડામણ નો સામનો કરી રહ્યું છે. ધંધો રોજગાર પડી ભાગ્ય છે, એવા સમયે બાળકોના શિક્ષણ ના પ્રશ્નો ઉભા છે ત્યારે જન સેવા […]

Continue Reading

મોરબી: પુત્રએ પિતા પર કુહાડી વડે હુમલો કરતા પિતા ગંભીર,સારવાર માટે ‌રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ‌મોરબી જિલ્લાના ‌હળવદ‌ના બસ સ્ટેશન પાછળ રહેતા હસમુખભાઈ ગાડુંભાઈ પરમાર અને પુત્ર અમન વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલી ચાલી થતાં પિતા પર પુત્રએ ‌પોતાના ‌રહેણાંક મકાનમાં પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થતા ‌જોત‌ જોતા ‌મા ઝગડો ઉગ્ર ‌‌સ્વરૂપ ધારણ કરતા પુત્ર એ પિતા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દેતા પિતાને લોહી […]

Continue Reading

ગીર-સોમનાથ: ઇણાજ અને ઉનામાં માલવાહક વાહોનોના ફિટનેશ કેમ્પ યોજાશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ એ.આર.ટી.ઓ. ઓફીસની બહારનું ગ્રાઉન્ડ, ઇણાજ ખાતે તા. ૩૧/૦૭/૨૦૨૦ સુધી ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાક ફિટનેશ કેમ્પ યોજાશે. જેમાં વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૧ અને ૨ હોય તેમને તા. ૦૬, ૨૦ અને ૨૭ જુલાઇ નાં રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૩ અને ૪ હોય તેમને તા. ૩૦/૦૬/૨૦૨૦, તા. ૦૭, ૨૧ અને […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં આજ દિવસ સુધી ૭૯ પોઝીટીવ કેસો નોંધાયા છે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ૧૩ કેસ અન્ય જિલ્લા/રાજ્યના નોંધાયેલ છે. ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત આજ દિવસ સુધીમાં વેરાવળ-૧૬, સુત્રાપાડા-૦૮, કોડીનાર-૦૯, ઉના-૧૩, ગીરગઢડા-૧૧, તાલાળા-૦૯ તાલુકામાં નોંધાયેલ છે. અન્ય જિલ્લા/રાજ્યના ૧૩ કેસો નોંધયેલ છે. જેમાંથી ૫૩ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને હાલમાં ૨૫ દર્દી સારવાર હેઠળ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૦૬, કોવીડ કેર […]

Continue Reading

નર્મદા: પેટ્રોલ-ડીઝલ ના ભડકે બળતા ભાવો બાબતે નર્મદા કોંગ્રેસ નુ આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેન્દ્ર ની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ ની ખરીદી કીંમત કરતા વધારે એક્સાઈઝ ડ્યુટી લગાડી ને પ્રજા ને પીસી રહી છે, તેના વિરોધમા કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો,તે મુજબ આજે નર્મદા કોંગ્રેસ દ્વારા કલેકટરને રાષ્ટ્રપતિ ને સંબોધન કરતું આવેદનપત્ર આપવામા આવ્યુ.ડિઝલના ભાવમાં તેમજ એકસાઈઝ ડયુટીમાં વારંવાર વધારો કરીને ભાજપ સરકાર પ્રજાની […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ક્ષય રોગને માત આપવા આરોગ્ય કર્મીઓની ગામે ગામ ઝુંબેશ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ક્ષય રોગ નિદાન માટેની ખાસ મોબાઇલ વાનના ઉપયોગ થકી ૬૯૬ ગામોમાં ૧૬૫૨૩ લોકોની ટીબીની તપાસ કરાઈ.. કોવીડ – ૧૯ થી થતા માનવમૃત્યુમાં ઇતર મહાવ્યાધિઓથી પીડાતા લોકોનું પ્રમાણ મોટું છે ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગથી પીડાતા લોકો આ મહામારીમાં ન સપડાય તે માટે જિલ્લા ક્ષય અધિકારીની કચેરી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન […]

Continue Reading

અમરેલી: આજ રોજ અખિલ ભારતીય યુવા કોરી કોળી સમાજ ન્યુ દિલ્હી થઈ ઓલ ઇન્ડિયાના અધ્યક્ષ ખેમચંદ.જી એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની વરણી કરી હતી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અખિલ ભારતીય યુવા કોરી /કોળીસમાજ ન્યૂ દિલ્હી થી ઓલ ઈન્ડિયા ના અધ્યક્ષ શ્રી ખેમચંદ જી એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી કાંતિભાઈ વાધજીભાઈ બારૈયા નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ આભાર, કોળી સમાજ ના આગેવાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ સુરત. સાખટ મનિષભાઈ. ઘુસાભાઈ બાંભણિયા. લખનભાઈ કોટડીયા. […]

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: દારૂના ગુનાના પકડાયેલા બે આરોપીને કોરીના પોઝીટિવ નોંધાયા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી દારૂના ગુનાના બે આરોપીને કોરીના પોઝીટિવ મોડાસાના સર્વોદય નગરના રામ અને શ્યામ સગા ભાઈઓને કોરોના દારૂના ગુનામાં ફરાર આરોપીની ટાઉન પોલીસે બે દિવસ અગાઉ કરી હતી ધડપકડ બંને આરોપીઓને સારવાર માટે મોડાસાની કોવિડ હોસ્પિટલ દાખલ કરાયા આરોપીઓના સંપર્ક માં આવેલા પોલીસ કર્મીઓના પણ લેવાશે સેમ્પલ:પી.આઇ

Continue Reading

કોરોના અપડેટ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા ભાભર ના સહજાનંદ કરિયાણા સ્ટોર ના માલિક મહેશ ભાઈ નરભેરામ ઠક્કર કેસ પોઝિટિવ આવ્યો. પ્રથમ કેસ નોંધાતા ની સાથે જ કરીયાણા એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે કરિયાણાની તમામ દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ખુલી રહેશે. ભાભર પંથકમાં પ્રથમ કેસ આવતા ભાભર ની બજારો સુમસાન જોવા મળી હતી.

Continue Reading