અમરેલી: આજે ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પીપાવાવ દોડી ગયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પીપાવાવ દોડી ગયા હતા અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે વ્યવસ્થા કરી ખેડૂત નેતા નું ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ ખાતે પુષ્કળ પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો પડેલ હોવા છતાં, રાજુલા તાલુકા ખ.વે. સંઘને ખાતર ભરવાની મંજુરી ન મળવાના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના દરીયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવને ખેડૂતો દ્વારા જળઅભિષેક કરવામાં આવ્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદના દરીયા કિનારે આવેલું પૌરાણિક મંદીરે દર વર્ષ જાફરાબાદ તાલુકાના વઢેરા,બલાણા,ગામ સ્વયંભુ બંધ પાળી સરકેશ્રવરદાદા ને જળ થી મુજવવામા આવે છે આ વિસ્તારમાં વરસાદના પડે પછી ખેડુતો અહીં ભોળાનાથ ને પાણી થી મુજવે છે અને ત્યાંર બાદ સારો વરસાદ પડે છે હાલ કોરોના મહામારી જેવા ભયંકર રોગ અને વરસાદ ની અછત થી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સરકારી કન્યા શાળા નં-૩ માં વિદ્યાર્થીને ઓનલાઈન ટિચિંગ દ્વારા અપાઈ રહ્યું છે શિક્ષણ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ કન્યા શાળા નં -૩ માં સરકારી કન્યા અને કુમાર ને અપાઈ રહ્યું છે શિક્ષણ જ્યારે પ્રાઇવેટ શાળા ના વિદ્યાર્થી ને પણ અપાઈ છે મફત શિક્ષણ જી.સી.ઇ.આર.ટી. , સમગ્ર શિક્ષા અભિયાન તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીના સયુંકત ઉપક્રમે સરકારશ્રીના ઘરે શીખીએ (હોમ લર્નિંગ) પ્રોગ્રામ અંતર્ગત રાજુલા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ આઝાદ ક્લબ દ્વારા નગરપાલિકા સફાઈ કામદારોને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આઝાદ ક્લબ કેશોદ દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સેવા બદલ તેમની કદર કરી તેમના માટે દર વર્ષે ભોજન સમારંભ ભવ્ય આયોજન કરવામાં આવેછે પણ આ વર્ષે કોરોના મહામારીને જાહેર ભોજન સમારંભનો કાર્યક્રમ મોકુફ રાખી સફાઈ કર્મચારીઓને ઘરે જઈને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રીહદવાણી સાહેબ, કૌશિક સાહેબ, હરીશભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન માળામાં છઠ્ઠા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન માળામાં છઠ્ઠા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનના મુખ્ય વક્તા ડો. કૃણાલ જોષીએ “પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. પુરાણોમાં રહેલી વિવિધ કથાઓના ઉલ્લેખ સાથે એમણે પ્રહ્લાદ વગેરે ભક્તોના ઉદાહરણ આપીને પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ ઘડતર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રવિવારી હાટ બઝારમાં જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ થયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં આવેલ માર્કેટ કમ્પાઉન્ડમાં રવિવારી હાટ બજાર ભરાતો હતો તે સૌથી પહેલા કોરોના વાયરસ ને લઈ બધ કરાયો હતો હાલ મા પાદરા,કેવડિયા, જેવા ગામમાં કોરોના વિસ્ફોટ થયો હોય એટલા કેસ વધી ગયા છે ત્યારે નસવાડી ટાઉનમા રવિવારી હાટ બાઝર શરૂ થતાં ૫૦ બહાર ગામના વેપારીઓ વેપાર કરવા આવ્યા […]

Continue Reading

અમદાવાદ: પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ મુદ્દે વિરમગામ શહે -તાલુકા કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલે જણાવ્યું હતું કે તારીખ ૨૯/૦૬/૨૦૨૦ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સુચના અનુસાર રાજ્ય વ્યાપી વિરોધ નોંધાવવા ના અનુસંધાને વિરમગામ શહેરમાં પણ વિરમગામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોલવાડી દરવાજા બહાર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેમાં વિરમગામ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના બાકી પગાર અને ઈ.પી.એફ મુદ્દે સી.ઓ ને આવેદનપત્ર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા થોડાં સમય પહેલાં બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા રોજીંદા કર્મચારીઓ ને એક મહીના નો પગાર આપી આશ્વાસન અપાયું હતું ત્યારબાદ ફરી રામાયણ રાજપીપળા નગરપાલિકા અને વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિત ના સભ્યો દ્રારા મુખ્ય અધિકારી જયેશ પટેલ ને ત્રણ મહીના થી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત કોરોના દર્દીઓને રજા અપાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માં સોમવારે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી: આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૫ સેમ્પલ મોકલાયા નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને શિક્ષકોએ ૪૨૦૦ ગ્રેડ પે બાબતે આવેદનપત્ર પાઠવ્યુ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને લુણાવાડા તાલુકાના શિક્ષકોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે શિક્ષક સમાજમાં ભારોભાર રોષ પામ્યો છે, શિક્ષક ગણ હતાશ તથા નિરાશ થયો છે. ૨૦૧૦ પછીના ભરતી થયેલા શિક્ષકના કોઈ પણ હુકમમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ નથી તો આમ છતાં અચાનક આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ […]

Continue Reading