છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ થતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામાં છ તેમજ સંખેડા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તમામ કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મામલતદાર દવારા ખાતર વિક્રેટની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયુ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ખેડૂતોને ખાતર ની હાલ તાતી જરૂરિયાત હોઈ ત્યારે ખાતર મળતું નથી ખેડૂતો આમતેમ ભટકી રહ્યા છે પરંતુ ખાતર કાદબાઝર માં અંદર ખાનગી ઊંચાભાવ થી મળતું હોય ખેડૂતો એ પ્રશ્ન કર્યો હતો ત્યારે નસવાડીમાં આવેલ ખાતર વિક્રેતાઓ ને ત્યાં અચાનક શનિવારની રજા હોવા છતાંય નસવાડી મામલતદાર દ્વારા અલગ અલગ […]

Continue Reading

ગીર સોમનાથ: મહંત શ્રી દિલીપદાસજી મહારાજનેે સ્મુતિચિનહ અપૅણ કરી કોમી એકતા નો સંદેશ આપ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વેશ્વિક મહામારી ના કારણે ભડીયાદ પીર ના ગાદીપતી બાવુમીયા બાપુ ખાદીમ પરિવાર, કમીટી ના સભ્યો આવી શકયા નથી વરસો થી પરંપરા ચાલે છે વરસો થી મંદિર મા રથ આપવાની પરંપરા તુટે નહી એ માટે ભડીયાદ પીર દરગાહ વતી મોદી સમાજ ના સભ્યો તરફથી આજે મંદિર ના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ નેે સ્મુતિચિનહ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને પ્રદેશ પ્રમુખમાં સ્થાન મળે તે માટે કોળી સમાજના આગેવાનોની રજૂઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોળી સમાજ ના યુવાનો ની લાગણી ને માગણી પુર્વ સંસદીય સચિવ ગુજરાત તથા કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી ને ભારતીય જનતા પાર્ટી મા ગુજરાત ના ઉચ્ચ ને મહત્ત્વ ના નિગમ મા સ્થાન આપવામાં આવે એવી રજૂઆત ગુજરાત રાજ્ય ના કોળી સમાજ ના દરેક સંગઠનો દ્વારા કરવામાં આવી રહે છે ને […]

Continue Reading

અમરેલી: તાલડા ગ્રામ પંચાયત દ્વારા કોરોના પોઝિટિવ કેસ આવતાં દેશી ઉકાળો ગામના દરેક વ્યક્તિને ફરજીયાત પાવાનુ આયોજન કર્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આથી તાલડા ગામ ના ગ્રામજનોને જણાવવાનું કે આજ રોજ પણ ઉકાળા નુ આયોજન કરેલ છે ફરજિયાત બધાએ સવારે આપણી પ્રાથમિક શાળા એથી સવારે ૬:૩૦ પછી ફરજિયાત બધાને આ ઉકાળાનું પ્રવાહી પીવાનું છે આજે છેલ્લો દિવશ તો ફરજિયાત દરેક ઘરના વ્યક્તિ ના આવી શકતા હોય તો કાંઈ વાંધો નહીં પણ ફરજિયાત એક વ્યક્તિ […]

Continue Reading

નર્મદા: રાત્રીના ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધીના કરફ્યુના અમલ માટે નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની પ્રજાને અપીલ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના મહામારી ના કારણે લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-૧ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોકોને મોટાભાગે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર દ્વારા પ્રજાજનો ને કરફ્યુ નું ચુસ્ત પણે પાલન કરવા તેમજ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામમાં બાવળના ઝાડ ઉપર હાથ બાંધેલા અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રયજીભાઈ ઉર્ફે કાળુભાઈ પરમારના ૧૮ વર્ષીય પુત્ર અશોકની લાશ તેઓના જ ખેતરમાંથી હાથ બાંધેલ અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળના ઝાડ ઉપરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે, મૃતક અશોકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના સમયે અશોક ઘરે હતો ત્યારે તેના મોબાઈલ પર […]

Continue Reading

પંચમહાલ: શહેરાના મુખ્ય તળાવના લાઢણીયા વિસ્તારમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ તરૂણો ડૂબી જતાં બે ના મોત એકનો આબાદ બચાવ.

કાળઝાળ ગરમીમાં બપોર બાદ ત્રણેય મિત્રો તળાવે ન્હાવા જતા સર્જાઈ કરૂણાંતિકા બે ઘરના જીવનદીપ બૂંજાતા પરિવારમાં ફેલાયો શોકનો માહોલ. છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બફારા અને ગરમીના પ્રમાણમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તવંગર લોકો તો પોતાના ઘરોમાં ઠંડા વાતાનુંકુલિત યંત્રો થકી ગરમીમાં રાહત મેળવતા હોય છે, […]

Continue Reading

નર્મદામાં ઇ-ટેન્ડર પ્રથા બંધ કરી સરપંચને થતો અન્યાય બંધ કરવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની સી.એમ.ને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ને નર્મદા જીલ્લાની સમગ્ર ગ્રામ પંચાયતના સરપંચોએ રજૂઆત કરતા સી.એમ.ને ધારાસભ્ય એ પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં ઇ-ટેન્ડર ની પ્રથા બંધ કરી સરપંચને થતો અન્યાય અટકાવવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ સી.એમ.વિજયભાઈ ને પત્ર લખી રજુઆત કરી છે. પી.ડી.વસાવા એ પત્ર માં જણાવ્યું છે કે નર્મદા જીલ્લાની સમગ્ર ગ્રામ પંચાયતના તમામ […]

Continue Reading

મોરબી: હળવદના શરણેશ્વર મંદિરના વાવનું પવિત્ર જળ અભિષેક કરેલ જળ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત આગામી સમયમાં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભુમિ પૂજન માટે હળવદ ના છોટા કાશી તરીકે ઓળખાતું હળવદ ના હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર વાવ નું પવિત્ર જળ અભિષેક કરી હળવદ ની માટી નુ પૂંજન કરી ને અને ચરાડવા ગામે આવેલ રાજબાઈ નુ મંદિર જઈ […]

Continue Reading