મહીસાગર: વાવના મુવાડા તેમજ શાંતિ નગર સ્લમ વિસ્તારમાં આઉટ રિચ સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ધ્વારા ડૉ કલ્પેશ એમ સુથાર ના માર્ગદર્શન હેઠળ વાવના મુવાડા તેમજ શાંતિ નગર સ્લમ વિસ્તાર મા આઉટ રિચ સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 સગર્ભા ની પૂર્વ પ્રસૂતિ તપાસ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ડૉ. નિશાંત પટેલ સાહેબ ધ્વારા કરવામાં આવી હતી, કેમ્પ […]

Continue Reading

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની અને તેની આજુ-બાજુના વિસ્તાર માટે જાહેરનામું બહાર પડાયું

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના રાજીવ વન પોલીસ લાઈન બ્લોક નં. ૧૧ અને તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ લાઈન બ્લોક નં. ૧ – A, મારૂતિધામ અને વાસુદેવ કુટીર વિસ્તારને કોવીડ -૧૯ કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું જાહેર કરાયું. ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના રાજીવ વન પોલીસ લાઈન બ્લોક નં. […]

Continue Reading

સુરત : કોગ્રેસના કાર્યકરો દ્વારા શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાજલી આપવા કાર્યક્રમ યોજ્યો

રિપોર્ટર: વિક્રમ સાંખટ ભારતની ચીન સરહદે થયેલ ઘૂસણખોરી-અથડામણમાં શહીદ થયેલા વીર જવાનોની વીરતાને બિરદાવવા તેમજ વીરગતિ પામેલ વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના આદેશાનુસાર આજરોજ સવારે ૧૧-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામ-શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગાંધી પ્રતિમા, ચોક બજાર, સુરત ખાતે યોજાયો. કોગ્રેસ પ્રદેશ મહામંત્રી કાતીભાઈ બારૈયા તેમજ સુરત શહેર મહિલા પ્રમુખ હંસાબેન […]

Continue Reading

અમરેલી જિલ્લાની પશુ સંપદા, સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘેર બેઠાં પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જિલ્લાના ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬ર સેવાથી નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે : સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા પ્રારંભિક તબક્કે ૦૫ મોબાઇલ પશુ દવાખાનાને સાંસદશ્રી દ્વારા પ્રસ્થાન અમરેલી જિલ્લામાં ગ્રામીણ પશુપાલકનો ઓન કોલ ૧૯૬૨ સેવાથી પશુઓને સારવાર અને આરોગ્યનું રક્ષણ મળી રહે તે માટે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક […]

Continue Reading

મહીસાગરના આર્ટિસ્ટ બિપિન પટેલની અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની સિધ્ધિ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડાની 142 વર્ષ જૂની એસ.કે.હાઈસ્કૂલનું વોટર કલર પેઇન્ટિંગ બનાવી ૧૫૦૦મું ચિત્ર પૂર્ણ કર્યું. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરના હસ્તે આર્ટિસ્ટ બિપિન પટેલને પ્રમાણપત્ર અને મેડલ આપી વિશિષ્ટ સિધ્ધિની નોંધ લીધી. કલાકાર માટે પોતાની કલા સાધનામાં અવિરત રમમાણ રહેવું એ જ તેની તપસ્યા છે આવા જ એક કલાકાર મહીસાગર જિલ્લાના સંતરામપૂર […]

Continue Reading

જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ ત્રણ ૧૯૬૨ મોબાઇલ પશુવાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ૧૯૬૨ મોબાઇલ પશુ દવાખાનાની સેવા પશુપાલકો માટે આશીર્વાદ બની રહેવાની હિમાયત કરતાં જિલ્લાના પશુપાલન અધિકારી ડૉ. જે.આર.દવે નર્મદા જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને ઝડપથી નિ:શુલ્ક ઘરે બેઠા સારવાર મળી રહે, તે હેતુસર જિલ્લામાં ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેને આજે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ […]

Continue Reading

મોરબી:હળવદના માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો હાલ તો કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે આવી જ સ્થિતિ હળવદના માનસર ગામના ખેડૂતોની છે જેને શેરડીનું વેચાણ ના થતા શેરડીના પાકને સળગાવી નાખવાનો વારો […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ડાયાભાઈ આહિરની નિયુક્તિ થઇ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ કલેકટરેટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે દમણના ડાયાભાઈ બી.આહિરની નિયુક્તિ થઈ છે. ડાયાભાઈ આહિર શાંત અને નિખાલસ સ્વભાવ તરીકે જાણીતા અને વહિવટી કાર્યમાં સંપૂર્ણ પારદર્શિતા, પ્રમાણિકતા અને નિૂપણતાના કારણે દમણની પ્રજામાં ખુબજ ખ્યાતિ પામેલ છે જેનુ દીવની પ્રજાને સૌભાગ્ય પ્રાપ્ત થશે.

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા-ઉનામાં પેટ્રોલનાં ભાવ વધારા સામે કોંગ્રેસનું આવેદન.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે છેલ્લા ૧૫ દિવસમાં પેટ્રોલ-ડીઝલ ગેસમાં તોતીંગ ભાવ વધારો કરી આમ પ્રજાને આર્થિક મુશ્કેલીમાં મુકી દીધી છે. એક બાજુ કોરોનાને કારણે વેપારમાં મંદી છે. લોકડાઉન ચાલુ છે ત્યારે આમ પ્રજાને સરકાર લુંટી રહી છે. હાલ વિશ્વ સ્તરે ક્રુડનાં ભાવો તળીયે છે ત્યારે ભારત સરકારે પ્રજાને લાભ આપવાને બદલે […]

Continue Reading

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૧૧ કરોડની રકમ સામે ૧૩૫૮ કામોને મંજૂરી આપવામાં આવી છે. જયારે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૭૨૨૭.૯૩ લાખની રકમ સામે ૪૯૩૮ […]

Continue Reading