કાલોલ તાલુકાના રતનપુરા ગામે જમીનના પૈસા બાબતે ઝગડો થતા મામા-મામી એ ભાણા પર કર્યો જીવલેણ હુમલો.

કાલોલ તાલુકાના રતનપુરા ગામે જમીનના પૈસા બાબતે ઝગડો થતા મામાએ ભણાને ધારીયું માંરી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના હકીકતે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નંધાતા પોલીસે આરોપીઓ જયંતીભાઈ ભગવનભાઈ સોલંકી, કાંતાબેન જયંતીભાઈ સોલંકી તથા જગાભાઈ અંદુભાઈ પરમાર સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના શેરખી ગામની સર્વે […]

Continue Reading

અમરેલી: વાવેરા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું.

બ્યુરોચીફ:ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વાવેરા ગામમાં ખળભળાટ એકાદ મહિના પહેલાં સુરતથી આવેલા આઘેડ ને કોરોના કેસ આવતા વાવેરા ગામમાં ભય નો માહોલ સર્જાયો છે. પહેલા મહુવા દાખલ કર્યા બાદ માં ભાવનગર રીફર કરેલ ત્યાં તેમને પોઝિટિવ કેસ હોવાનું જાણવા મળેલ હતું.બાઘાભાઈ દુલાભાઈ કાછડ નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો.રાજુલા વાવેરા તેમજ અલગ અલગ આરોગ્ય ટીમના […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં ઘાયલ પશુઓની સારવાર માટે આજે માનખિયા રેસ્ક્યુ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના ધાનપુર મુકામે આજે છોટાઉદેપુર જિલ્લા ના અધિકારીઓ દ્વારા માખનિયા રેસ્ક્યુ સેન્ટર ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર સુજલમયાત્રા,જિલ્લા વિકાસધિકારી મિહિરપટેલ,અધિક કલેક્ટર બોડેલી સિવાની ગોએલ,નાયબ વનસરક્ષણ નિલેશપંડયા ની ઉપસ્થિતિમાં આ રેસ્ક્યુ સેન્ટર ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા માં 56 રિછ,84 દીપડા અને બીજા નાના […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે પ્રભારીમંત્રી ના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં ૪૧ કરોડ થી વધુના કામોનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના ૬ તાલુકાના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના ના વર્ષ ૨૦૨૦-૨૧ ના આયોજન માટે પ્રભારીમંત્રી ના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં ૪૧૬૭.૦૨ લાખ ના કામો નું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તાર મા વિકાસ થાય તેના માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ ના આયોજન થતા હોય છે આજે […]

Continue Reading

જૂનાગઢ: સરકાર દ્વારા અનલોક-૨ માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજુરી આપવા માંગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ લાઈટ,મંડપ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત રજૂઆત કરવામાં આવી કેશોદ મંડપ,લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા રોજગાર બંધ હોવાથી હેરાનપરેશાન થઈ ગયેલા છે. મંડપ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૮૫ થઇ.. આજે ૧ દર્દીને અપાયેલી રજા સહિત આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ ૫૨ દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ.. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૧ સેમ્પલો […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૩૬૮ ગામોના હયાત તળાવોના પાણીના સેમ્પલીંગની કામગીરી હાથધરીને સમયસર પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જિલ્લામાં ૧૯૦ તળાવ વિનાના ગામોમાં તળાવોના આયોજનની સત્વરે કામગીરી હાથધરી તેનો અહેવાલ રજૂ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને અપાયેલી સુચના. જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે એન.જી.ટી અંતર્ગત “એક ગામ એક તળાવ” સંદર્ભે યોજાયેલી બેઠક. જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ નર્મદા જિલ્લાના ૩૬૮ ગામોના હયાત તળાવોના પાણીની સેમ્પલીંગની કામગીરી સત્વરે હાથધરી સમયસર પૂર્ણ થાય તે જોવાનો […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લા સમાહર્તાશ્રી અજય પ્રકાશ દ્વારા નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રહેવા તેમજ લોકોને કામ વગર બહાર ન નીકળવા અનુરોધ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોનાના લક્ષણ અંગે લોકો તંત્ર દ્વારા આપેલ નંબર ૦૨૮૭૬-૨૮૫૨૨૪ પર સંપર્ક કરી ઘરબેઠા મેડીકલ માર્ગદર્શન મેળવી શકશે ગીર-સોમનાથમાં હાલમાં કોરોના વાયરસનુ લોકલ સંક્રમણ વધી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રોજના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે કલેકટરશ્રી અજય પ્રકાશ દ્વારા લોકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે […]

Continue Reading

અરવલ્લીની રતનપુરની સરહદે છેલ્લા ૨૫ દિવસમાં ૬૨૭૩ વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી આરોગ્યની ૧૦ ટીમો દ્વારા રાજ્ય બહારથી આવતા ૧૭૦૭૮ લોકોની તપાસ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. અનલોક-વનની શરૂઆત બાદ રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું […]

Continue Reading

વેરાવળના ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા સોમનાથ લીલીવંતી કોવીડ કેર સેન્ટર ખાતેથી રજા અપાઇ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. કોરોના વાઇરસ માંથી દર્દીઓ દિન પ્રતિદિન […]

Continue Reading