કાલોલ: આજરોજ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

પંચમહાલ જિલ્લામાં સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે લોહીની જરૂરીયાત ઉપસ્થિત થાય છે. માતા મરણ અને બાળ મરણ એ ખુબ ગંભીર સમસ્યા છે. તેથી લોહીની ઉણપ ના રહે અને જરૂરિયાત સમયે લોહી મળી રહે તે માટે આજરોજ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં રક્તદાતાઓ સહકાર થી ૬૫ બોટલ લોહી […]

Continue Reading

નર્મદા બ્રેકીંગ..કોરોના નો કહેર : ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેવડીયા એસઆરપી કેમ્પસમા ફફડાટ, નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 11 પોઝિટીવ કેસ નોંધાતા ચકચાર 52 સેમ્પલો પૈકી 41 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે 11 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. નર્મદાજિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ કેસના 47 દર્દીઓ હેઠળ છે, મુકેશભાઈ પટેલિયા 22 મી જૂને પોઝિટિવ આવ્યા […]

Continue Reading

અરવલ્લી ૩૧૦૭૧ બાળકોને ઘર આંગણે મળી રહી છે જ્ઞાન ગંગા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે. કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે સમગ્ર રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં અરવલ્લીની ૨૬૨ શાળાઓનો પણ સમાવેશ થાય છે આ શાળાઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તે માટે હોમ […]

Continue Reading

અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની કોરોનાથી બચવા માટે અરવલ્લી જિલ્લા વાસીઓને નમ્ર અપીલ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા પંદર દિવસ થી અરવલ્લી જિલ્લામાં નીકળતા કોરોનાના કેસો થી ચિંતિત છે. કેસો ની વિગત વાર માહિતી જોતાં તેમાં ખાસ કરીને મોડાસા શહેરી વિસ્તારમાં કેમ કે મોડાસા જિલ્લા મથક, ટ્રાન્સપોર્ટ ઉધોગ તેમજ હોલસેલ વેપારીઓ તેમજ જી.આઇ.ડી.સી વિગેરે કારણે પબ્લીક અવર જવર વધુ હોય છે. […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના પોલીસે જુગાર રમતા ૧૧ સકૂની ને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસે બાતમી ના આધારે સનખડા ગામે આવેલ હનુમાન ગલીમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો ( ૧ ) લખુભાઇ કરણાભાઇ ઝાલા જાતે.દરબાર ઉ.વ .૨૮ ધંધો.ખેતી ( ૨ ) દિલીપભાઇ ભાવુભાઇ ગોહીલ જાતે.દરબાર ઉ.વ .૨૪ ધંધો.હીરા ઘસવાનો ( ૩ ) બાલુભાઇ લખમણભાઇ સોલંકી જાતે.દરબાર ઉ.વ .૪૦ ધંધો.મજુરી ( ૪ ) રાકેશભાઇ ભીખુભાઇ ગોહીલ જાતે.દરબાર […]

Continue Reading

ઉનાઃ ખંઢેરાગામ નજીક રીક્ષા પલ્ટી જતાં વૃદ્ધનું મોત.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના પાલડી ગામે રહેતા વીરાભાઇ બારૈયા ઉ.વ.૭૫, હીરૂબેન રેવાભાઇ, નાનીબેન ભાયાભાઇ, રતનબેન સહીતના મુસાફરો પાલડી ગામેથી રીક્ષામાં ઊના તરફ આવતા હતા. એ દરમ્યાન વાંસોજ-ખંઢેરા ગામ વચ્ચે છકડો રીક્ષાની એક્ષલ તુટી જતાં અચાનક પલ્ટી ખાઇ ગયેલ હતી. અને રીક્ષામાં બેઠેલા તમામને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે ઇમરજન્‌સી ૧૦૮ દ્વારા તાત્કાલીક ઊના […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડાનાં ધોકડવા ગામે ૩ કેસ પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવતા ૨ પુરૂષ તથા એક મહિલાને સારવાર હેઠળ વેરાવળ ખસેડેલા છે. આ કોરોના કેસના પોઝીટીવ આધેડ જાનાભાઈ કાનાભાઈ બલદાણીયા ગીરગઢડા મામલતદાર કચેરીએ કામ સબબ આવેલા હતા અને જેને જેને મળ્યા હતા તે લોકો જેમા નામ.મામલતદાર જેઠવા, કિશોરભાઈ વાઘેલા તથા જીગરભાઈ રાખોલીયા અને રાજેશભાઈ પુનાભાઈ […]

Continue Reading

ઉના: મોટા ડેસર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં મોટા ડેસર ગામે તલાવડી વિસ્તારમાં કાદી શેરીમાં રહેતા કનુભાઈ જીણાભાઈ ડાભી ઉ.વ.૨૯ પોતાના ઘરે ઈલેકટ્રીક બોર્ડમાં પ્લગ ભરાવવા જતા શોર્ટ લાગવાથી ફેકાઈ જઈ જમીન ઉપર બેભાન હાલતમાં પડી ગયા હતા તેમને ઉના દવાખાને સારવાર માટે લાવતા ડોકટરે શોર્ટ લાગવાથી મૃત્યુ થયાનુ જાહેર કરેલ હતુ.

Continue Reading

ગીર સોમનાથ: તુલસીશ્યામ તિર્થ ધામ થી માટી અને જળ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોકલવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ઉના શહેર દ્વારા અયોધ્યા માં નિર્માણ થનાર ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર ના પવિત્ર કાર્ય માં સંતો દ્વારા દેશ ના સુપ્રીસિદ્ધ અને પ્રાચીન તીર્થ સ્થાનો ની પવિત્ર ભૂમિ ની માટી અને પવિત્ર જળ પહોંચાડવા ના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્ય સમગ્ર દેશ થઈ રહ્યું છે.તે સંદર્ભે અમો […]

Continue Reading

અમરેલી : રાજુલા સાવરકુંડલા રોડ પર ઝાપોદરના પુલ બાબતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા મત વિસ્તારમાં રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલ ઝાપોદર પુલ જર્જરિત થતા તાકીદે ડાઇવર્જન કાઢવા તેમજ નવો પુલ બનાવવા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજુઆત કરી હતી. તાકીદે આ પુલ યોગ્ય કરવા સરકાર દ્વારા કાર્યવાહી શરૂ થનાર છે ત્યારે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તંત્ર સાથે જરૂરી ચર્ચા […]

Continue Reading