પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ ઉપર થયેલ હુમલાના વિરોધમાં રાજપીપળા ખાતે આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કર્મકાંડી બ્રાહ્મણો, કથાકારો, મંદિરના પૂજારીઓ એ ઘટના ને વખોડી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા થયેલા હુમલાની ગુજરાતભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે રાજપીપળાના બ્રહ્મસમાજ કથાકારો બ્રાહ્મણો તેમજ મંદિરના પૂજારીઓએ આ હુમલાની ઘટનાને વખોડી કાઢયું […]

Continue Reading

નર્મદા જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જીલ્લા નાંદોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપની કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના શાસનમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂપિયા 8 અને, ડીઝલમાં રૂપિયા 9નો વધારો કર્યો છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે. એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બન્યો છે. આ અસહ્ય પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત […]

Continue Reading

જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રી તુષાર ત્રિવેદીનુ રાજીનામું

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાને જાફરાબાદ તાલુકા મહામંત્રી તુષાર ત્રિવેદીએ રાજીનામું આપ્યું. સવિનય બહુ જ દુઃખ સાથે આ પગલું ભર્યું છે કે ગઈ કાલે દ્વાવાકામા ભારતીય જનતા પાર્ટીના પુર્વ ધારાસભ્યએ બાપુ સાથે જે ગેરવર્તન કર્યું તથા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તે ભારતીય જનતા પાર્ટીના પોતાના સંસ્કાર નથી અને ભાજપ હમેશા સાધુ […]

Continue Reading

રાજુલા શહેરમાં વિવિધ પ્રશ્નનો અંગે રાજયના પૂર્વ સંસદીય સચિવએ ચીફ ઓફિસરને આપી સૂચના

રિપોર્ટર: વિક્રમ સાંખટ રાજુલા વાસીઓને પડતી મુશ્કેલી દૂર કરવા તેમજ વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન થતા હીરાભાઈ સોલંકી સમક્ષ આવી રજૂઆતો કરવામાં આવી. સ્થાનિક લોકોના પ્રશ્નનોનુ નિરાકરણ કરવા બાબતે ચીફ ઓફિસરને સૂચના અપાઈ હતી. રાજય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ ચીફ ઓફિસર ને સૂચના આપી હતી. તેઓએ આ બાબતની લેખિતમાં સૂચના આપી […]

Continue Reading

સુરતમાં પાંડેસરામાં આવેલ બાટલીબોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે થયું ઘર્ષણ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ બાટલી બોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસે અને બાઈક ચાલક વચ્ચે થયું ઘર્ષણ. બાઇક સવાર પાસે ગાડીના ડૉક્યુમેન્ટ અંગે પૂછતાં, પૂરતા પુરાવા ન હોવાથી પોલીસ કર્મચારીએ દંડ ફટકારતા બાઇક ચાલક રોષે ભરાયો હતો.બાઈકચાલકની હાલ લોકડાઉનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને દંડ ક્યાંથી ભરુ તેમ કહી બાઈક રોડ પર બટકી […]

Continue Reading

સુરતમાં વરાછા વિસ્તારમાં ગાયત્રી નગર પાસે શાકમાર્કેટમાં સોશ્યિલ ડિસ્ટન્સનાં ધજાગરા

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં વરાછા વિસ્તારમાં ગાયત્રીનગર પાસે શાકમાર્કેટમાં લોકો શાકભાજી લેવા માટે જાય છે ત્યારે શાકભાજીનાં બજારમાં કોઈપણ જાતનું સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનુ પાલન થતું નથી અને અમુક શાકભાજીના વેચાણ કરતાં લારીવાળા માસ્ક પણ પહેરતા નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી, પછી કોરોના ના કેસમાં વધારો થાય […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગયાર્ડમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બગસરા માર્કેટિંગ યાર્ડને સી.સી.આઈ કેન્દ્ર આપવામાં આવ્યૂ બગસરા ના ખેડૂતો ને અમરેલી કે ગોંડલ યાર્ડ માં ધક્કાના ખાવા પડે તેમજ ઓછા ખર્ચે પૂરું વળતર મળી રહેવા તે માટે બગસરા માર્કેટિંગયાર્ડ ના ચેરમેન કાંતિભાઈ સતાસીયા દ્વારા બાવકુભાઈ ઊંધાડ અને આર.સી.ફળદુ ને સાથે રાખી બગસરા માર્કેટિંગયાર્ડ ને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સી.સી.આઈ.) ને રજૂઆતો […]

Continue Reading

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના કેટેગરી સી બ્લોક નં. ૨૫ અને રાજીવ વન નવા બ્લોક નં. ૧૩ ને કોવીડ-૧૯ કેન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના કેટેગરી સી બ્લોક નં. ૨૫ અને રાજીવ વન નવા બ્લોક નં. ૧૩ સિવાય કેવડીયાથી ભુમલીયા ગામ તરફ જતાં રસ્તાની જમણી બાજુ નર્મદા માતાની મૂર્તિથી રાજીવ વન એસ.આર.પી પોલીસ લાઈન સુધીના વિસ્તારને કોવીડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયો. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકામાં વીજળી નિયમિત આપવા માંગ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વીજળી આપવા પૂર્વ ધારાસભ્યએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે. ચોમાસાની સીઝનમાં જ વારંવાર વાડી વિસ્તારમાં લાઈટ ગુલ થવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઉર્જામંત્રી સૌરભ પટેલને રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજુલા વિસ્તારમાં અવાર નવાર વીજળી ફરિયાદો ઉઠી છે. અહીં વાડી વિસ્તારમાં લાઈટ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં કોગ્રેસ પ્રમુખની વરણી થતા કોળી સમાજમાં ખુશીનો માહોલ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ ઉપર ગોપાલભાઈ ભરતભાઈ પરમાર ની વરણી થતા કોળી સમાજ મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. કોગ્રેસ પાર્ટી મા અમરેલી જિલ્લામાં મા પ્રથમ વખત કોળી સમાજ ને મહત્તમ નુ સ્થાન મળ્યું હતું એટલે કોળી સમાજ મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ […]

Continue Reading