કાલોલ: જિલ્લા શિક્ષણ અધિકારી પંચાલ સાહેબએ ડેરોલગામ હાઇસ્કુલ તથા ઘરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી.

હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં શાળાઓ બંધ છે ગુજરાતમાં પણ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્કૂલ કોલેજો બંધ છે તેથી બાળકો ને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને ટીવી ના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.ત્યારે પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારી પંચાલ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં આઠ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ પહોંચ્યો… કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ આઠ નોંધાયાં હતાં જેઓ જુનાગઢ ખાતે સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ પરત ઘરે આવી ગયા છે ત્યારે છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં કોંગ્રેસે સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકા કોંગ્રેસના આગેવાનીમાં આજરોજ કેશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમાં જણાવ્યું હતુ કે હાલ કોરોના મહામારી માં લોકડાઉન ના કારણે દેશ અને રાજય સહિત જૂનાગઢ જિલ્લા ની ગરીબ અને મધ્યમવર્ગીય જનતા આર્થિક રીતે અતિ પાયમાલ થઇ ગયેલ છે. અને આજ દિન સુધી માં સરકારશ્રીએ આવા જરૂરિયાત મંદ લોકોને કોઈ જાતની […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગના ઉડ્યા ધજાગરા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન બાદ અનલોક -૧ માં મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોના કેસની સંખ્યા ૧૪૨ પર પહોંચી છે છેલ્લા ચાર દિવસમાં અચાનક કેસમાં વધારો થયો છે ત્યારે કોરોના સામે લડવા માટેનું સૌથી મજબુત શસ્ત્ર માસ્ક અને સોશિયલ સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન જરૂરી છે તેવામાં લુણાવાડા […]

Continue Reading

ગીર સોમનાથ: ઈણાજ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજનની બેઠક યોજાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ૯ કરોડથી વધુ રકમના ૪૨૬ કામો મંજુર કરાયા ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી મંત્રીશ્રી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજનની બેઠક યોજાઈ હતી.ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે આયોજન હેઠળ રૂા.૯૮૪૫૬૩૦૦ના ખર્ચે ૪૨૬ કામો મંજુર કરવામાં આવ્યા છે. રોડ-રસ્તા સહિતના જુદા-જુદા વિકાસના કામો હાથ ધરી વહેલીતકે પુર્ણ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટિવ કેસના સારવાર હેઠળના ૨ દરદીઓ સાજા થતાં આજે રજા અપાઇ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૬૯ સેમ્પલ પૈકી ૯ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૬૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : આજે ૫૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ ૩૬ કેસના દરદીઓ સારવાર હેઠળ […]

Continue Reading

નર્મદા: કેવડિયા આદિવાસીઓના પવિત્ર ડુંગર પરથી તાત્કાલિક પોલીસ તંબુ હટાવવા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગ્રામજનો નું કેહવું છે કે કેવડિયા ડુંગર પર આદિઅનાદી કાળ થી પવિત્ર ડુંગર છે જેની પર આદિવાસી ઓના આરાધ્ય દેવ બિરાજમાન છે ત્યાં ડુંગર પર મંદિરની આગળ પોલીસએ તંબુ બાંધી અમારાં આરાધ્ય દેવ,ભગવાન અને આદિવાસી સમાજ નું અપમાન કર્યું છે જેથી પોલિસ અમારાં આસ્થા ના ડુંગર પર થી તુંરત પોલિસ તંબુ […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે બપોર પછી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા જાફરાબાદ તાલુકા મા આજે બપોર પછી ગરમીના બફળાત બાદ મેધરાજા જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. નદી ઓ મા આવ્યા પુર બે કલાક સુધી વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ વહેલી સવારથી વરસાદ નુ આગમન થયુ હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વહેલી […]

Continue Reading

અરવલ્લીમાં અનાજ વિતરણ કામગીરી પૂર્ણ : ૧.૨૦ લાખ લોકોએ લીધો લાભ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ૧૫ થી ૨૪ જૂન દરમિયાન એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ હાથ ધરાયું ત્યારે વિતરણના અંતિમ તબક્કામાં ૧,૨૦,૯૬૬ રેશનકાર્ડ ધારકોએ સરકાર માન્ય અનાજની દુકાન પર જઇને પોતાનો જથ્થો લીધો હતો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે અરવલ્લી જિલ્લામાં એન.એફ.એસ.એ ના ૧,૪૩,૧૮૪ કાર્ડધારકો નોંધાયા છે. જેમાં નોન એન.એફ.એસ.એ ના […]

Continue Reading

અરવલ્લીમાં પોલીસ સક્રિય: જિલ્લામાં માસ્ક ન પહેરનારા વિરૂધ્ધ કાર્યવાહી: પાંચ દિવસમાં ૫૯૫ લોકો પાસેથી ૧.૧૯ લાખ દંડ વસૂલ કર્યો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસામાં છેલ્લા ૨૨ દિવસમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. ૧.૨૬લાખ દંડ વસૂલાયો. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે જેમાં ગ્રામ્યમાં ૧૦૭ અને શહેરી વિસ્તારમાં ૯૫ મળી કોરોનાનો આંક ૨૦૦ને પાર પંહોચી ગયો છે. જેથી કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે […]

Continue Reading