વડોદરા: ભારતીય જનતા પાર્ટી અને શિવ સાર્વજનિક યુવક મંડળ દ્વારા આજરોજ ૮૦થી વધુ છોડનાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આશાપુરી ગાર્ડન પાસે આજના રોજ વોર્ડ નંબર ૧ ના પ્રમુખ શ્રી કેતનભાઈ શેઠ અને પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ આર્કિટેક તથા શિવ સાર્વજનિક યુવક મંડળ અને ઓમ રેસીડેન્સી ના સહયોગથી ૮૦થી વધુ છોડ નાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો થી લઇ ને વૃદ્ધો એ પણ ખુબ ઉત્સાહ […]

Continue Reading

પંચમહાલ: એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સતત ૧૦ વર્ષથી ૧૦૦% પરિણામ લાવતી પંચમહાલ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ.

એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, વેજલપુર જે આદિજાતિ વિકાસ દ્વારા તથા નવરચના એજ્યુકેશન સોસાયટી, બરોડા બંનેના સહયોગથી ચાલે છે. એસ.એસ.સી બોર્ડના પરિણામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, વેજલપુરના વિદ્યાર્થીઓનું ખુબ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ૫૩ વિદ્યાર્થીઓ એ એસ.એસ.સી બોર્ડની પરીક્ષા આપી હતી ને શાળા નું ૧૦૦% પરિણામ આવ્યું.વિધાર્થીઓએ સાબિત કરી દીધું કે અડગ મનના મુસાફર ને હિમાલય […]

Continue Reading

નર્મદા: કેવડિયા રેલવે પ્રોજેકટ માટે સંપાદિત જમીનમાં પાણીનો નિકાલ ન થતા ખેડૂતો ખફા,આપી આત્મવિલોપની ચીમકી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રેલવે અધિકારીઓએ રેલવે પ્રોજેકટ દરમિયાન ચોમાસા પેહલા રસ્તો બનાવી આપવા અને પાણીનો નિકાલ કરવા જણાવ્યું હતું, જે આજ દિન સુધી ન થતા નર્મદા કલેકટરને આવેદન. નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટના […]

Continue Reading

મહીસાગર જિલ્લાની પ્રખ્યાત ચાણક્ય સ્કૂલમાં શિક્ષકોને ખોટા કેસમાં ફસાવી કેરિયર બગાડી આપવાની ધમકી .

શાળાના શિક્ષકો દ્વારા છેલ્લા ૭ મહિનાથી પગારના નામે ઉઠાં ભણાવતા નફફટ ટ્રસ્ટીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે તેની સામે શિક્ષકોની આત્મવિલોપનની ચીમકી. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલી પ્રખ્યાત ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શાળાના શિક્ષકોને છેલ્લા સાત માસથી પગાર ન ચૂકવી અને ઉઠાં ભણાવતા સંચાલક સામે જ્યારે શિક્ષકો […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં કડીયાળી ગામે ગંદકી વાળું પાણી ભરાતા લોકોમાં ભરાયો રોષ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકા ના કડીયાળી ગામે ગંદકી વાળુ પાણી ભરાતા લોકોમાં ભરાયો રોષ હાલ સમગ્ર દેશમાં મા કોરોના વાયરસની મહામારી ચાલે છે ત્યારે હાલ કડીયાળી ગામે ગંદકી વાળા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કડીયાળી ગામના લોકો એ સરપંચ તથા તાલુકા પંચાયત ધારાસભ્યને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારની […]

Continue Reading

નર્મદા: જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ નવી મોબાઇલ એક્સ-રે વાનને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ટી.બી.ના દર્દીઓના ઝડપી નિદાન માટે અંદાજે રૂા. ૩૫ લાખના ખર્ચે નવી મોબાઇલ એક્સ-રે વાનનું ઉદ્ધાટન કરાયું. નર્મદા જિલ્લામાં ટીબીના દરદીઓના ઝડપી નિદાન માટે નવી મોબાઇલ એક્સ-રે વાન કેન્દ્રિય વિદેશમંત્રીશ્રી એસ.જયશંકર અને રાજ્યસભાના સંસદસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ છે, જે અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમ, નિવાસી અધિક […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત આજે વધુ ૬ પોઝિટીવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના ૫ દરદીઓ સાજા થતાં આજે રજા અપાઇ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૮ સેમ્પલ પૈકી ૬ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જ્યારે ૨૨ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : આજે ૬૯ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૯ […]

Continue Reading

ગીર સોમનાથ: ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ગીર સોમનાથ દ્રારા સઘન ચેકિંગ અભિયાન

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ નિયમ ભંગ બદલ તમાકુની બનાવટ કે વેચનાર ૬૪ દુકાનદારોને રૂા.૧૧૯૫૦નો દંડ ગીર સોમનાથ : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ગીર સોમનાથ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ કામગીરીમાં આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ ટોબેકો […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૧ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાનો સંક્રમણ અટકાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના રાહબારી હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. જેના […]

Continue Reading

નર્મદા : ચીજવસ્તુઓ બનાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા ડેડીયાપાડાના કોટવાડિયા પરિવાર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ડેડીયાપાડા તાલુકાના કોટવાડિયા પરિવાર દ્વારા વાંસ (બમ્બુ)માંથી ખુબ જ સુંદર વસ્તુ ફર્નિચર બનાવીને વેચવાનું કામ કરતા ગરીબ લોકોને સારો ભાવ મળે તો તેમનું જીવન ઘણું ઊચું આવે તેમ છે. ડેડીયાપાડા તાલુકાના અતિ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓમાંના એકપ કોટવાળીયા સમાજના લોકો ખૂબ જ ગરીબ પરિવારો પોતાની જિંદગી ગરીબીમાં જીવે છે. જે લોકો પાસે […]

Continue Reading