છોટાઉદેપુરમાં સખી વનસ્ટોપ સેન્ટર ખાતે છઠ્ઠા વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં આજે સખીં વનસ્ટોપ સેન્ટર ખાતે છટ્ઠા વિશ્વયોગ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સખી વનસ્ટોપ સેન્ટરનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વિશ્વયોગ દિવસની ઉજવણી કરી હતી જેમાં ડોકટર અનિધારક દ્વારા યોગ પ્રાણાયમ કરાવવામાં આવ્યા હતા અને યોગપ્રણાયમ કરવાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી. એ ઉપરાંત ડૉક્ટર દ્વારા ચાલતા […]

Continue Reading

મહીસાગર: લુણાવાડામાં છ કરોડના ટાઉન હોલના કામમાં ખાડો ખોદી ૪૬ લાખ ચૂકવી કોંગ્રેસી પાલિકા પ્રમુખે ભ્રષ્ટાચારના રેકોર્ડ બ્રેક કર્યા

તપાસમાં પાલિકાના મુખ્ય અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ પણ ભેરવાતા ફફડાટ પોતાની નંદન આર્કેડની દુકાનો વેચવા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતાં રૂપિયા ૯.૫૪ની રીકવરી ભરવાનો આદેશ થયો. ટાઉન હોલ બનાવવાના નામે કરેલા ભ્રષ્ટાચારની તપાસ પ્રમુખના માથે લટકતી તલવાર. મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત લુણાવાડા નગરપાલિકા દ્વારા છ કરોડ થી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ […]

Continue Reading

છોટાઉદેપુર : પ્રજાને એક દિવસના આતરે મળતું પાણી રોજ મળતા પ્રજામાં આનંદની લાગણી

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણી આવતા પાલિકાના વોટરવર્ક્સના કુવાની પાઈપલાઈન તૂટી ગઈ હતી તે તૂટેલી પાઈપોનું ફિટિંગ થતા છોટાઉદેપુરની પ્રજાને પાણી મળ્યું. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં તા.17 ના રોજ બેકાંઠે પાણી પુરઝડપે આવતા ઓરસંગનદીમાં ફતેપુરા વિસ્તારમાં નગરપાલિકાનો વોટરવર્ક્સનો કૂવો આવેલો છે તેમાંથી પાણી આવે તેવી પાઈપલાઈનો તૂટી ગઈ હતી જેથી છોટાઉદેપુરની પ્રજાને રોજ પાણી […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના જાગૃતિ અંતર્ગત થેલી વિતરણનું આયોજન કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમ કર સિંહના સૂચનથી તથા નર્મદા પોલીસ ના સહયોગથી કોરોના અંતર્ગત જાગૃતિ લાવવા માટે માંગરોળ ગામના સમાજસેવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા થેલી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કેવડિયાના નગરજનોએ ભાગ લીધો હતો તથા આ કાર્યક્રમમાં સમાજ સેવાના કાર્યમાં […]

Continue Reading

માંડલ, વિરમગામ, સહિત અમદાવાદ જીલ્લામાં “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ નિહાળવા માટે માર્ગદર્શન અપાયુ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ મહિલા અને બાળવિકાસ  વિભાગ (ICDS) ગાંધીનગર દ્વારા “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.   મહિલા અને બાળવિકાસ  વિભાગ (ICDS) ગાંધીનગર અને ICDS અમદાવાદ જીલ્લા પંચાયત ધ્વારા વંદે ગુજરાત-૧ ચેનલ પર બપોરે ૨:૦૦ થી ૩:૩૦ વાગે “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જો “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ જોવાનું ચુકી જવાય તો યુ ટ્યુબ પર WCD GUJARAT પર મોબાઈલમાં જોઈ શકાશે. ગુજરાતની દરેક કિશોરી તેના જીવનકાળમાં સાચા અર્થમાં પૂર્ણ બને […]

Continue Reading

અમરેલી : નારાયણનગર ગામે મહિલાને મજુરીકામે બોલાવી અવારનવાર બળાત્કાર કરતા ત્રણ સાધુ ભગતો વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢતી (દામનગર) અમરેલી પોલીસ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલા નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મજરુકામ અર્થે બોલાવી રૂમમા ગેરકાયદે રાખી મહિલાને ઉપર ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી અવારનવાર બોલાવી સતદેવીદાસ આશ્રમના સાધુ તથા સ્વામીનારાયણ મંદીર ગઢડાના બે સ્વામી ભગત અવારનવાર બળાત્કાર ગુજારતા હતા. ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી મે.પોલીસ અધિક્ષક શ્રી નીર્લીપ્ત રાય સાહેબ તથા ના.પો.અધિ.શ્રી […]

Continue Reading

અમરેલી : જાફરાબાદ ટાઉન પોલીસએ બાતમીના આધારે જુગાર રમતા ૬ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસને કોળીવાડ વિસ્તારમાં પ્રકાશ વાઘજીભાઈ બાંભણીયાના મકાન પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરી જગદીશ નાનજીભાઈ બારૈયા, શાંતિ નંદાભાઈ રાઠોડ, પ્રકાશ વાઘજીભાઈ બાંભણીયા, પ્રકાશ બાબુભાઇ શિયાળ, રમેશ મોહનભાઇ સોલંકી અને અલ્પેશ બાબુભાઇ ચુડાસમાને જુગાર રમતા ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન રાજુ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા જીવદયા પરીવારના ગૌસેવકો દ્રારા આજ રોજ બાબરા શહેરના કરીયાણા રોડ પાસેથી કતલખાને લઇ જવાતા 4 અબોલ જીવને બચાવી લેવાયા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બાબરા ના ગૌસેવક મૌલિકભાઇ તેરૈયાને મળેલ ખાનગી બાતમીના આધારે બાબરાના ગૌસેવકો કરીયાણા રોડે વોચ માં હતા, ત્યારે આજે રોજના સાંજે 06 વાગ્યે આ હકીકત વાળી બોલેરો પીકપ નીકળતા તેને રોકીને અંદર ચેક કરતા નાના 2 પાડા 1 મોટો પાડો તથા 1 ભેંસ એમ મળીને કુલ 4 જીવ ખુબ જ દયાનીય હાલતમાં કૃરતા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ગામ બામણાસા(ઘેડ) અને આજુબાજુના ઘેડ પંથકમાં થયેલા હોનારતના આજે 37 વર્ષ પૂર્ણ થયા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ એ વાત ને યાદ કરતા પણ મન ધ્રુજી ઉઠે છે..લખાણ સાથેના ફોટા સોશ્યિલ મીડિયામાં વાયરલ વંથલી – શાપુરની જળહોનારતને આજે 35 વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. 70 ઇંચ જેટલો વરસાદ પડતાં ગાંડીતુર બનેલી નદીઓનાં પાણી આ બંને શહેર અને આસપાસનાં વિસ્તારમાં ફળી વળતા ભારે […]

Continue Reading

નર્મદા: રાજપૂત સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 100 જેટલા યુવાનો એ રક્તદાન કર્યું

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા રાજપૂત ફળીયા ની વાડીમાં રાજપૂત સમાજ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પાલિકા કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ અને તેમના પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપૂત સમાજના 100 જેટલા યુવાનો એ રક્તદાન કર્યું હતું. રાજપીપલાની રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં રેડક્રોસ સોસાયટીના […]

Continue Reading