રાજપીપલા શહેર માં કોરોના મહામારી ના પગલે રથયાત્રા રદ..

અંકુર રુશિ.. રાજપીપલા રાજપીપલા શહેર માં રથયાત્રા રદ કરવામાં આવી છે દરવર્ષે રાધા કૃષ્ણ મંદિર થી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે કોરોના મહામારી ને પગલે રથયાત્રા રદ કરવામાં આવી છે 28 વર્ષ થી રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે પ્રથમ વખત રાજપીપલા શહેર માં રથયાત્રા નહીં નીકળે રાધાકૃષ્ણ મંદિર ખાતે ભક્તો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી […]

Continue Reading

ગોધરામાં રેતી ખનન માફિયાઓ ઉપર ખાણખનીજ વિભાગનો સપાટો.

સમગ્ર દેશ કોરોના મહામારી ચાલી રહી છે તેને લઈને સરકાર દ્વારા લોકડાઉંન અમલ માં મુકવામાં આવ્યું છે ત્યારે પોલીસ અને તંત્ર લોકોને લોકડાઉંનનું પાલન કરાવવામાં અને કોરોના મહામારી થી સલામત રાખવામાં વ્યસ્ત છે તેવામાં ખનીજ ચોરી કરતા લોકો બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે અને રાતોરાત બેફામ ખનીજચોરી કરી માલામાલ બની જાય છે અને બમણી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના આજે વધુ ૭ પોઝિટીવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના એક દરદી સાજા થતાં આજે રજા અપાઇ.. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૪ સેમ્પલ પૈકી ૭ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ તેમજ ૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ : આજે ૨૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ […]

Continue Reading

ઊના: હિંન્દુ યુવા સંગઠન ઊના દ્વારા ઉનામાં ચાઇનાના સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હિંન્દુ યુવા સંગઠન ઊના દ્વારા ઉનામાં ચાઇનાના સામાન નો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવા માટે હિંન્દુ યુવા સંગઠન ઊના દ્વારા પેમ્પલેટ આપેલ ઉના ની બજાર તથા વડાલાચોક થી ટાવર ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી, અને પુતળા નુ દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો,અને વિરગતી પામેલા […]

Continue Reading

જૂનગાઢ: દ્વારકા ખાતે પબુભા માણેક દ્વારા મોરારજી બાપુ પર થયેલ હુમલાના વિરોધમાં માંગરોળ સાધુ સમાજ દ્વારા આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા આજે માંગરોળ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદાર બે રાજુવાત કરી જણાવ્યું હતુંકે દ્વારકા ખાતે સમાધાન માં ગયેલ પૂજ્ય મોરારજી બાપુ પર કરવામાં આવેલ હિષ્કારા હુમલા ને વધોળી કાંઠેયે સે અને અને આ કૃત્ય કરનાર પબુભા માણેક સામે કાયદેકીય પગલાં […]

Continue Reading

મોરબી: હળવદ થી ચરાડવા હાઈવે રોડ પર આવેલ જોખમી સ્પીડબ્રેકર તંત્ર દ્વારા હટાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ થી મોરબી હાઈવે રોડ ઉપર જતા મોટી સંખ્યામાં રોડ પર સ્પીડ બ્રેકર હોવાથી ત્યારે હળવદ તાલુકાના વાહન ચાલકોને ફરિયાદ ઉઠતા ત્યારે પ્રાંત અધિકારી દ્વારા પોલીસને સાથે રાખી હળવદ થી ચરાડવા ગામ સુધી ના ૨૦ જેટલા સ્પીડબ્રેકર હટાવી લેવામાં આવ્યા વાહન ચાલક ઓ આનંદ છવાયો હતો. હળવદ થી મોરબી હાઈવે રોડ પર […]

Continue Reading

નર્મદા: ખેડૂતોને વાવણી કરતા રોકવામાં ન આવે તે માટે નર્મદા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ૧૪ ગામો આદિવાસી ખેડુતો ને કોરોના ની કઠોર મહામારી મા ખેતી નહિ કરવા દેવા, આદિવાસી ખેડુતો ના ખેત ઓજારો અને બિયારણ પોલીસ જપ્ત કરી કાનુની કાર્યવાહી કરી રહી છે તેમજ કેવડિયા વિસ્તાર ૬ ગામ લોકોને હાલ સરકાર જે કંઈ થોડા પૈસા આપે છે તે સ્વીકારી લેવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ, […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી ની બેઠક યોજાઇ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા-ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રભારી કે.પી. શર્મા તેમજ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કિરણ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ત્રણ તાલુકાઓના આમ આદમી પાર્ટી પ્રમુખોની વરણી થઈ નર્મદા જિલ્લામાં ગતરોજ ૨૧ જૂને આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાયી હતી જેમાં ભરૂચ નર્મદા જિલ્લા ના પ્રભારી કે પી શર્મા, નર્મદા જિલ્લા […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોવિડ ૧૯ના વધુ ૨ પોઝિટવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા.અમરેલીના ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈશ્વરિયાના પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી જયારે સાવરકુંડલાના પુરુષ તાજેતરમાં કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતા. હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની અશ્વિન નદીના 60 ફૂટ ઊંચા પુલ પરથી યુવાને કૂદકો માર્યો.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુરના નસવાડીના હરિપુરા ગામ પાસે આવેલ અશ્વિનનદીના પુલ પરથી યુવકનો આબાદ બચાવ થયો હતો. ૬૦ ફૂટ ઊંચા પુલ પરથી યુવકે કૂદકો માર્યો હોવા છતાંય યુવકનો આબાદ બચાવ થયો હતો. આજુબાજુના ગામમાં થી લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ બનાવ સમગ્ર વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ યુવાન નર્મદાના આમદલાનો રહેવાસી હોવાનું […]

Continue Reading