નર્મદા: મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગ નો સરપંચો દ્વારા વિરોધ : પ્રભારી મંત્રીને રજુઆત કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માં મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગ નો સરપંચો દ્વારા વિરોધ : મંગણી ન સંતોષાય તો હાઇકોર્ટે ના દ્વાર ખખડાવવા સરપંચો એ તૈયારી બતાવી. કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ દ્વારા […]

Continue Reading

અમરેલી: ખાંભાના આર.ટી.આઈ એક્ટિવ ભીખુભાઈ બાટાવાળા દ્વારા વન્ય પ્રાણીઓ હેરાન પરેશાન કરતી કીર્તિ પટેલ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મુખ્ય મંત્રીને લખ્યો પત્ર.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લા ના ખાભા ના આર.ટી.આઈ એક્ટિવ ભીખુભાઈ બાટાવાળા જણાયું હતુ કે થોડા સમય પહેલા શેડ્યુલ વનમાં આવતા ઘુવડ ને પકડી પરેશાન કરતો ટિક્ટોક વિડીયો વાઇરલ થતાં સુરતની કીર્તિ પટેલ સામે અમોએ વન વિભાગ ને અરજી કરતા વન વિભાગે ૨૫ હજારનો મામૂલી દંડ કરી છોડી મુકેલ કીર્તિ પટેલ ને કાયદાનો ડર ન […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીટી ચૌધરીની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ સાથે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ ક્રિયાઓ કરવામાં આવી હતી અને સરકાર શ્રી ના આદેશ નું યોગા કરો કરોના ભગાવો નું નિયમ અનુસાર સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જાળવીને તથા માસ્કનો ઉપયોગ કરીને નિયમ નું પાલન કર્યું […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે રોયલ સન સીટી સોસાયટીમાં યોગ ક્રિયાઓ તથા ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રોયલ સનસીટી સોસાયટી માં 21 જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દમયંતી બા પ્રદીપભાઈ સિંધા તથા મંત્રીશ્રી પ્રદીપ સિંહ અભેસિંહ દ્વારા યોગ ક્રિયાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા તમામ રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તથા પ્રમુખ શ્રીમતી […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્વાતંત્ર સેનાની માટે લીધો મહત્વનો નિર્ણય.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ભારત દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવા માટે પોતાની જાનની પરવા કર્યા વિના દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઋણ ચુકવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નિર્ણય કરાયો છે.ગુલામ ભારતને સ્વતંત્રતા અપાવવા તેમજ સમગ્ર ભારતને એકતાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપવા માટે કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ટાયરના વેપારીની દુકાન માંથી ધોળેદાઢે ૧ લાખ ની ઉઠાંતરી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના ટાયર ના વેપારી ને ત્યાં ગ્રાહક ના સ્વાંગ માં આવેલ ગઠિયા એ વેપારી એ બેંક માં જમાં કરાવવા ટેબલ પર મૂકેલ એક લાખ રૂ ની ઉઠાંતરી કરી ચકમો આપી ચાલતી પકડી હતી આ અંગે બોડેલી પોલીસે ગુનો નોંધી ભેજાબાજ ઠગ ની તાપસ હાથ ધરી છે. બોડેલી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નવાગામ થી ૨,૩૯,૬૨૦ ના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ કરવામાં આવી,૪ ફરાર.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નવાગામની સીમમાંથી જિલ્લા એલ.સી.બી દ્વારા રૂ ૧ લાખ થી વધુ નો દારૂ તેમજ ૩ મોટર સાઇકલ સાથે ૨ ઈસમો (૧) ગોરધન હુરસિંગ (૨) ગોરધન ચમયદા બંને રહેવાસી સનાદી છોટાઉદેપુર ને ઝડપી પડ્યા હતા અને ૪ ઈસમ ફરાર થવા માં સફળ રહ્યા હતા. છોટાઉદેપુર પોલીસે ૩ મોટરસાઇકલ. સાથે વિદેશી દારૂ […]

Continue Reading

નસવાડી માં જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકો 212 ગામ નો તાલુકો છે ત્યારે કોરોના વાઇરસ વ્યક્તિ ઓ સાથે સંક્રમિત થયાં બાદ ગામડા માં પગપેસારો કરી રહ્યો છે ત્યારે નસવાડી તાલુકો સુરક્ષિત રહે તે હેતુ થી નસવાડી પોલીસે આજે નસવાડી ના બઝારમાં આવી જાહેરમાં ફરતા લોકો વાહનચાલકો માસ્કવગર દેખાઈ પડતા અસંખ્ય લોકોને અને વાહનચાલકો ને દંડ કર્યો […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરાના સામાજિક કાર્યકર્તા દ્વારા માંમલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી નગરપાલીકા અમુક કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર ઓફિસમાં કામ કરે છે સરકારશ્રીના પરિપત્ર કર્મચારીઓ ઘોળીને પી ગયા હોય એવું લાગે છે..આમ જનતા માટે જ કાયદો લાગુ પડે છે.આમ જનતા માટે માસ્ક નહીં પહેરનારની પાસેથી 200 રૂપિયા દંડ વસુલ કરવામાં આવે છે તો શું નગરપાલિકા ના કર્મચારીઓને શું કાયદો લાગુ નથી પડતો..સામાજિક કાર્યકર્તા દ્વારા […]

Continue Reading

કાલોલ: વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ પ્રખંડ દ્વારા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો.

ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ પ્રખંડ (જી. પંચમહાલ) દ્વારા ચીન ના રાષ્ટ્રપતિ જિનપિંગ ના પૂતળા નું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો અને શહીદ થયેલા વીર જવાનો આત્માની શાંતિ માટે મૌન રાખી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.ભારત […]

Continue Reading