નર્મદા જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વડાપ્રધાન મોદી ના સંદેશને માન આપી યોગનું આયોજન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં રણછોડજી મંદિર ખાતે ચાલતું યોગ કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે અને દરરોજ સવારે અહીં રાજપીપળાના શહેરીજનો નોયમિત યોગ કરતા હતા પરંતુ કોરોના ના આ મહાકાળ માં લોકડાઉન ના કારણે આ યોગ કેન્દ્ર છેલ્લા બે માસ થી બંધ હતું અને આ કેન્દ્ર ના તમામ લોકો ઘરે બેઠાજ યોગ કરેછે ત્યારે આજના […]

Continue Reading

કાલોલ: આજ રોજ ૨૧ જૂન ને વિશ્વ યોગ દિવસ નિમિતે યોગા નું મહત્વ સમજાવતા યોગા થેરાપિસ્ટ દીપમાલાબેન અને યોગીના બા.

આજે જયારે સમગ્ર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કાલોલ તાલુકા ના મલાવ ખાતે આવેલ કૃપાલુ આશ્રમ માં યોગ બહુ ખાસ પ્રચલિત નહોતું ત્યારથી યોગ ના પ્રચાર પ્રસાર માટે કાયર્રત છે.આ જ મલાવ આશ્રમ માં છેલ્લા ઘણા વર્ષો થી યોગાચાર્ય તરીકે ફરઝ બજાવી મલાવ તથા આસપાસ ના વિસ્તારો અને દેશ વિદેશ ના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશયી

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારનું મકાન ધરાશયી થતાં પરિવાર બન્યો લાચાર સરકાર દ્વારા રહેવાનો આશરો બનાવી આપવાની પરિવાર કરી રહયા છે માંગ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયાને પોતાના પરિવાર માટે રહેવા ઘર ન હોય પિતાથી અલગ રહેતો હોય પ્લોટ વિસ્તારમાં તેમના પિતાના દેશી મકાનમાં રહેછે હાલમાં વરસાદના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારત વિકાસ પરિષદ તથા સામાજીક વનીકરણ રેંજ કેશોદના સંયુક્ત ઉપક્રમે ફળ ફળાદી તથા ઔષધીઓ સહીતના આશરે ૧૩૭૫ જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેનો લોકોએ લાભ લીધો હતો. કેશોદના સામાજીક સંસ્થા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે ત્યારે આજે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા તથા સામાજિક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘચ ના ખરેડા રોડ પર થી મારુતિ માં લવાતો વિદેશી દારૂ પકડાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભભોર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી નાયબ પોલીસ અધિક્ષક એ વિ કાતકડ ના સંકલન માં રહી નસવાડી પોલીસ સબ ઇન્સ્પેકટર જી બી ભરવાડ નાઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે કવાટ તરફ થી એક મારુતિ ફન્ટી ગાડી નંબર જી.જે.21.2184 […]

Continue Reading

મહીસાગર: મોટા કૌભાંડમાં મદમસ્ત સત્તાધીશોને નગરપાલિકા વિસ્તારના તળાવો અને ગટરોની સાફસફાઈમાં કોઈ રસ નથી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં આવેલા તળાવો વૃક્ષો, વેલ અને અન્ય વનસ્પતિના કારણે ગંદા અને ગીચ થઈ જવાના કારણે તળાવ ચારે તરફથી ઢંકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હવે ચોમાસુ જૂન માસથી રેગ્યુલર થઈ ગયું છે ત્યારે વરસાદના પાણીનો સંગ્રહ ક્યાં થશે એ સવાલ છે. તળાવની બાજુમાં આવેલી ગટર બિસમાર હાલતમાં હોવાથી આખા […]

Continue Reading

અંબાજી: ગ્રહણનો સમય પૂરો થતા જ યાત્રીકો માટે અંબાજી મંદિર ખોલવામાં આવ્યુ.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી આજે સૂર્ય ગ્રહણ થવાથી અંબાજી મંદિર દર્શન માટે બંદ હતું. બપોરે 3:00 કલાક પછી મંદિર ના દ્વાર ખોલવા માં આવ્યા હતા. અને માતાજી ની મગલા આરતી 3:30 વાગે કરવા માં આવી હતી. માતાજી ની મંગલ આરતી પછી માં અંબા ને રાજભોગ ધરાવામાં આવ્યો હતો ત્યારે પછી માઇભક્તો માટે દર્શન વિગત નીચે મુજબ […]

Continue Reading

અમરેલી: દ્વારકા ખાતે મોરારીદાસ બાપુ સાથે થયેલ ગેરવર્તન બાબતે ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા રાજુલા ડે.કલેક્ટર ને આવેદન પાઠવવામાં આવ્યું.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા દ્વારકા ખાતે પબુભા માણેક દ્વારા મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે રાજુલા ખાતે ડેપ્યુટી કલકેટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. બાપુ પર હુમલાના પ્રયાસથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. રાજુલા ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા નાયબ કલેકટરશ્રી રાજુલાને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યકત કર્યો […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા માં 4.52કરોડ ના ખર્ચે કચેરી તેમજ 1.59ના ખર્ચે બસ સ્ટેશન નું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર ના સંખેડા માં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા છોટાઉદેપુર ની અદ્યતન સુવિધા થી સજ્જ રૂ 4.52 કરોડ ના ખર્ચે નવનિર્મિત કચેરી તેમજ 1.59 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા સંખેડા બસ સ્ટેશન નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યકક્ષા ના ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ મુખ્યમંત્રી એ જણાવ્યું […]

Continue Reading

અમદાવાદ : ૯૦૦ વર્ષ પછી કંકણાકૃત્તિ સૂર્યગ્રહણનો અનોખો સંયોગ જોવા મળ્યો

માંડલ,વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જોવા મળ્યો. આજે તા.21 જૂન વિશ્વ યોગ દિવસની સાથે સાથે સમગ્ર વિશ્વમાં આકાશી ખગોળીય ઘટના બની હતી. આજે 900 વર્ષ પછી અદભૂત સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણ વિશ્વના કેટલાક દેશોમાં પ્રત્યક્ષ જોવા મળ્યું હતું. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ સવારે 9.58 કલાક પછી દેખાવાનું શરૂ થયું હતું. ત્યારે […]

Continue Reading