નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૮ પોઝિટીવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલ પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૩ કેસના દરદીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૧,૬૦૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૯ જેટલા જરૂરીયાતવાળા દરદીને […]

Continue Reading

અરવલ્લી: મનસુરી સમાજ ના ૫ સમૂહલગ્ન માસ્ક સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સરકારના આદેશ અનુસાર હિંમતનગર ખાતે યોજાયો હતો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મનસુરી યુવા કમિટી દ્વારા આયોજિત ૫ મોં સમૂહ લગ્ન તારીખ ૨૯/૩/૨૦૨૦ રાખવામો આવ્યો હતો.પણ સમગ્ર દેશમાં કોરોના રૂપી મહામારી ચાલી રહેલ છે ત્યારે લોકડાઉંન ના કારણે સમૂહ નું આયોજન બંદ રાખવાનો આવિયો હતો જયારે અનલૉક -૧ ચાલી રહેલ છે . ત્યારે તા ૨૦/૬/૨૦૨૦ ના રોજ સરકાર ની પરમિશન મરેલ હોવા થી સરકાર […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં શહિદ સૈનિકોને શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલી અર્પણ કરતી વિવિધ સંસ્થાઓ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના તાજેતરમાં ભારત-ચીનની સરહદ લદાખ ગલવાન ખીણ પાસે ભારત-ચીનનાં સૈનિકોની અથડામણ થઈ હતી. જેમાં ચીનને જડબાતોડ જવાબ આપતા ભારતના ૨૦ સૈનીક જવાનો શહીદ થતા તેમને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા ત્રીકોણ બાગ પાસે જન સેવા સમાજ ત્થા વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાન ભગુભાઈ રાયેક ગોર, અશોકભાઈ વિઠલાણી, રામજીભાઈ પરમાર, મહેશભાઈ બારૈયા વિગેરેએ શહીદોના ફોટા પાસે પુષ્પાંજલી […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના સંક્રમણના કેસ વધતા ટી.આર.બી તથા પોલીસ જવાનોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના સંક્રમણ ના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ જ 20મી જૂનના રોજ વધુ સાત કેસ નોંધાતા એસ.આર.પી ના જવાનો સાથે કેવડીયા કોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે વાહન ચેકિંગની કામગીરી માં જોતરાયેલા ટીઆરબી તથા પોલીસના જવાનોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેવું જાણવા મળેલ છે […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વાહન ચેકિંગ પ્રક્રિયા આજરોજ રેકોર્ડ નોંધાયો ૩૨ જણા દંડાતા રૂપિયા ૬૪૦૦ વસુલાયા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડીયાકોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે પીએસઆઇ શ્રી કે કે પાઠક ની અધ્યક્ષતા માં છેલ્લા એક અઠવાડિયાથી વાહન ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે જે દરમિયાન વાહનચાલકો પાસેથી વાહનોના અગત્યના ડોક્યુમેન્ટ તથા વાહનચાલકો ના આઈડી પ્રુફ ચકાસવામાં આવી રહ્યા છે અને જે લોકોએ માસ ન પહેર્યા હોય તેવા લોકોને સરકારશ્રીના આદેશ […]

Continue Reading

અરવલ્લીમાં જળસંચય અંતર્ગત હાથ ધરાયેલા મનરેગા કામોની સમીક્ષા બેઠક યોજાઇ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મનરેગા યોજના ગરીબ લોકોને આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે. અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.બેઠકમાં કમિશ્નરશ્રીએ અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી જેમાં જે કામો બાકી હોય તેને સત્વરે […]

Continue Reading

મોરબી: હળવદના રાયસંગપુર ગામે ૨૨ વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના રાયસંગપુર ગામે ૨૨ વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત : પરીવાર શોકમગ્ન હળવદમા યમરાજ કાળો કહેર વરતાવી રહ્યાં હોય તેમ છેલ્લાં બે દિવસમાં બે આધાતજનક ઘટના બની છે અને યુવાનોના મોત નિપજ્યા છે જેમાં આજે રાયસંગપુરના 22 વર્ષના યુવાનને મોરબી ચોકડી પાસે વિજશોક લાગતાં મોત થયું હતું જ્યારે લાશને સરકારી દવાખાને […]

Continue Reading

અમરેલી: રાજુલામાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એ.સી.બીના હાથે ઝડપાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ ઠાકરશીભાઇ બ.નં. ૮૨૧ એ એક મારામારીના ગુનાના આરોપીને બીજા ગુના માં પકડવા અને ગામમા ફેરવી મારવાની બીક બતાવીને રજુ કરતી વખતે માર નહી મારવા અને હેરાન નહી કરવાના બદલામા પાંચ હજારની લાંચ માંગતા અને તે પેટે અઢી હજાર જે તે વખતે લઇ લીધા બાદ આજે પોલીસ સ્ટેશનના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વીજ ધાધીયા ને લઇ વહેલી તકે નિરાકરણ લાવવા ઉગ્ર રાજુવાત કરી આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પીજીવીએલના ધાધીયાથી શહેરીજનો ત્રસ્ત,વારંવાર લાઈટ જતા ઉકરાટા અને ગરમીથી લોકો પરેશાન, રાત્રી ના સમયે અનેક વાર લાઈટ જતા બાળકો, વડીલો, મહીલાઓને પોતાના મકાનની બહાર નીકળવુ પડે છે, નાગદા ફીડરમા સામાન્ય ફોડ ને પગલે અડધા શહેરની લાઈટ બંધ કરતા સ્થાનીક રહીશો, વેપારીઓ, અને વિવિઘ સંસ્થાના આગેવાનો દ્રારા પીજીવીએલ ના એક્ઝિક્યુટિવ ઈજનેર રાઠોડ […]

Continue Reading

નર્મદા: જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ. ૭૮૪/- લાખના ખર્ચે ૫૧૩ જેટલાં વિકાસ કામો મંજૂર.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે અંદાજે રૂા. ૭૮૪/- લાખના ખર્ચે કુલ ૫૧૩ જેટલા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. […]

Continue Reading