રાજપીપલા : કોરોના વોરિયસને નરેન્દ્ર મોદી વિચાર મંચ રાજપીપલા ઘ્વારા સન્માન પત્ર આપી સમ્માન કરાયું

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સમગ્ર દેશ જયારે કોરોના જેવી વૈશ્વિક સમસ્યાથી પસાર થઇ રહયું છે. અને કોરોના એ એક જીવલેણ વાયરસ બની ગયું છે. ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવી ચાણક્ય સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી લિતિન મેહતા, નર્મદા જિલ્લાના અધ્યક્ષ શ્રી મુરલી મનોહર મિશ્રા દ્વારા ખાસ કોરોના સામે ખડે પગે રહી જનતાની સેવા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પોલીસ દ્વારા ઉમથી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન 4,38000 નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભભોરનાઓની સૂચના અને માર્ગદર્શન ના આધારે નાયબ અધિક્ષક શ્રી એ.વી કાટકડનાઓ ના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રોહિબીસોન પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા તથા દારૂબંધીના કડક અમલ થાય તે હેતુથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી પ્રોહીબીસન ના કેશ શોધી કાઢવા જણાવતા આજરોજ કવાંટ પોલીસ સ્ટેશન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઓરસંગનદી બે કાંઠે વહેતા જોજવા આડબંધ ઓવરફલૉ

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતા બોડેલી તાલુકાનો જોજવા આડ બંધ ઓવરફ્લો તથા આ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોમા આનંદ વ્યાપી ગયો છે. મધ્યપ્રેદેશમાં તેમજ છોટાઉદેપુર જિલ્લામાં થયેલ વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી હતી અને જેને લઇ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની ગ્રામપંચાયતના કોમ્યુનિટી હોલમાં પલડતો સરકારી ઘઉંનો જથ્થો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં લોકડાઉન ના સમયે ગરીબોના પેટનું અનાજ રેશનકાર્ડ ગ્રાહકો ને મફત આપવાનુ મોટી માત્રા માં આવ્યું હતું જેને નસવાડી ગ્રામપંચાયતના કોમ્યુનિટી હોલમાં મુકવામાં આવ્યું હતું. જે અનાજમાં ઘઉં નો જથ્થો મોટી માત્રામાં મુકાયો હતો. સંચાલકોને ઘઉં નો જથ્થો ત્યાંથી આપતો હતો પરંતુ હજુ જથ્થો પડ્યો હોય અને વરસાદી વાતાવરણ […]

Continue Reading

અમરેલી: ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ મુકુંદભાઈ છોડવડીયા સહિત પ ઈસમો પ્રેમપરામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાંહોય, ધારી પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રુા. ૧૦,૦૪૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા અજીત મનુભાઇ ધાધલ સહિત ૪ જેટલા ઇસમો કરીયાણા ગામે જાહેરમાં પૈસાની હારજીતના […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે ધો-૧૨માં ઓછા માર્ક આવતા વિદ્યાર્થીનીનો આપઘાત.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાનાં વાવેરા ગામની ધો. ૧રમાં અપેક્ષિત પરિણામ ન આવતા વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ જાહેર થયો છે. રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનુભાઇ મધુભાઇ ધાખડા નામના ૪૮ વર્ષીય ખેડૂતની પુત્રી જયદેવીબેન (ઉ.વ.૧૭) ધો. ૧૨માં અભ્યાસ કરતી હોય અને ધો.૧૨નું પરિણામ જાહેર થતા તેમને ૬૫ ટકા જેવા આવેલ […]

Continue Reading

છોટાઉદેપુર : આરોપીને દારૂની બે બોટલ સાથે કવાટ પો.સ્ટેશનના હેડકોન્સ્ટેબલ એ ઝડપી પડ્યો હતો.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં કેસ ના કરવાના હેડ કોન્સ્ટેબલ એ 21000 ની લાંચ માંગી હતી, આરોપી એ પૈસા ન આપતા, નર્મદા એ.સી.બી ને ફરિયાદ કરી. હેડ કોન્સ્ટેબલ પોતાના ભાગના 10,000 લેતા રંગે હાથ ઝડપાયો. કડીપાની આઉટ પોસ્ટના જમાદાર પોતાના ભાગની લાંચ લેતા પહેલા ફરાર. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નિવૃત ફૌજીનું સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કેશોદના ફૌજી યુવાન પંજાબના પટિયાનાથી દેશ સેવા કરી કેશોદ તેમના વતન પરત ફર્યા. તાજેતરમાં ભારતીય આર્મીમેન અભિનંદન કે જેઓએ ભારતની ૧૨૫ કરોડની જનતાનો વિશ્વાસ સંપાદન કરી પોતાના પરિવારનો પણ વિચાર કર્યા વગર ૧૭ વર્ષથી વધુ દેશસેવા કરી આજ રોજ આર્મી યુવાન રિટાયર્ડ થતાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે તેમના ઘરે તેમના પરિવાર […]

Continue Reading

નર્મદા: સૂફી સંત હજરત ખ્વાજા ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજ રોજ તિલકવાડા ખાતે ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી વિસે અભદ્ર ભાશા નો પ્રયોગ કરનાર અમિસ દેવગન સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે તિલકવાડા તાલુકાના મેવાસ ના મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. અમિસ દેવગણ દ્વારા અખંડતા તોડવાના બદ ઈરાદા થી આયોજન પૂર્વક સડયંત્ર રચી ને ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી વિસે અભદ્ર અને […]

Continue Reading

નર્મદા: બી.જે.પી પૂર્વ સાંસદે સી.એમ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિવાદ મુદ્દે લખ્યો સણસણતો પત્ર

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેનસિંગનો મામલો ભારે વિવાદિત બન્યો હતો.વિવાદ વધતા તંત્રએ હાલ પૂરતી કામગીરી સ્થગિત રાખી છે પણ અંતર્ગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ વિસ્તારમાં તાર-ફેનસિંગની 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ફક્ત 20% જ બાકી છે, મોટે ભાગની કામગીરી પૂર્ણ થઈ […]

Continue Reading