જૂનાગઢ : ખ્વાજા ગરીબ નવાઝ વિરૂદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ કરનાર ખાનગી ચેનલના વિરોધમાં માંગરોળ આલા હજરત કમીટી દ્વારા આવેદનપત્ર અપાયું

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ સમગ્ર હિન્દૂ મુસ્લિમ બિરાદરોની આસ્થાનું પ્રતીક ગણાતા અજમેર સ્થિત જેમની દરગાહ આવેલી છે તેવા ખ્વાજા ગરીબ નવાઝ ની શાનમા ગુસ્તાખી કરનાર એક ખાનગી ચેનલમાં એન્કર અમિશ દેવગન ને કડકમાં કડક સજા થાય તેવું આવેદનપત્ર માંગરોળ આલાહજરત કમીટી દ્વારા મામલતદાર ને પાઠવામાં આવ્યું હતું. ખાનગી ચેનલ પર આ એન્કર અને પેનાલિસ્ટ દ્વારા દેશની […]

Continue Reading

દાહોદના ૫૦ વર્ષીય તરૂણેન્દ્ર કોરોનામુક્ત થયા, સધન સારવાર માટે તબીબો-સ્ટાફને ધન્યવાદ આપ્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં આજે વધુ એક કોરોના સંક્રમિત દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. દાહોદના ગલાલીયા વાડના ૫૦ વર્ષીય શ્રી તરૂણેન્દ્ર એમ. સરવૈયાને ૧૫ દિવસની સઘન સારવાર બાદ ઝાયડસ સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. તા. ૪ જુનના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રી તરૂણેન્દ્ર […]

Continue Reading

રાજપીપળાની ભરૂચ જિલ્લામાં પરણાવેલી પરણીતાને દહેજ બાબતે ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નાણાં, બાઈક,ગાડી સહિતની માંગ કરી વારંવાર મારઝૂડ કરનારા પતિ સહિતના સાસરિયા સામે ગુનો દાખલ રાજપીપળા : રાજપીપળાના ચુનારવાડમાં રહેતી ભરૂચ જિલ્લામાં પરણાવેલી પરણીતા ને દહેજ માટે ત્રાસ આપી મારઝૂડ કરતા સાસરિયાઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ દાખલ થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ચુનારવાડમાં રહેતી મહેશભાઇ અમૃતલાલ સાધુ ની દિકરી નયનાબેન ના […]

Continue Reading

નર્મદા જીલ્લામાં તોલમાપ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ ની કચેરી શરૂ કરવા અખીલ ભારતીય ગ્રાહક પંચાયતની રજુઆત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપળા : અખીલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જીલ્લાનાં સંયોજક પ્રવિણસિંહ ગોહિલ (ગોપાલપુરા) તાલુકા સંયોજક મહેશભાઇ ઋષી, સહસંયોજક પ્રગ્નેશ ભાઇ રામી તથા સભ્યોની એક બેઠક મળી જેમાં જીલ્લા ગ્રાહક પંચાયતને મજબુત કરવાનાં હેતુસર જીલ્લાનાં તમામ તાલુકામાંથી કારોબારી ની રચનાં કરી કુલ ૩૦ કારોબારી સભ્યોની નિમણુંક કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે સાથે નર્મદા […]

Continue Reading

રાજકોટના ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં નિશર્ગ યુવાફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા દ્વારા ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પોલીસ સમન્વય ન્યુઝમા રાજકોટ/જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થાના સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયા અને ટી.ડી.પટેલ દ્વારા સન્માન પત્ર આપી ચિરાગ ચાંદેગરાને બિરદાવાયા નિસર્ગ યુવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજ સેવાની પ્રવુતિઓ કરવામાં આવી છે જેવી કે શાંતવત અનાથ આશ્રમ (જૂનાગઢ વિજાપુર) ૮૦ મેમ્બરો […]

Continue Reading

માંડલ: કોરોના જેવી મહામારીમાં માંડલ સ્વામીજી આશ્રમ પણ લોકોની વ્હારે આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ રામાનંદ સરસ્વતી આશ્રમ દ્વારા પૂ.સ્વામીજીની કૃપા અને તેમની છત્રછાયામાં કોરોના જેવી મહામારી અને લોકડાઉનના સમયમાં દરરોજના ૧૫૦૦ લોકોને જમાડવામાં આવ્યા હતાં.સ્વામીજી આશ્રમ દ્વારા પંથકમાં ઠેરઠેર દવાઓ અને ઉકાળાની પણ સેવા અવિરત ચાલી રહી છે.એક ટ્રસ્ટી દ્વારા વિસ્તારમાં સાત હજાર જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે.હાલ ચાલી રહેલા અન્નક્ષેત્ર પર દરરોજના 40 […]

Continue Reading

રાજપીપળા : તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૦ સુધી તમામ નદી, તળાવો, જળાશયોમાં માછીમારી કરવાં પર પ્રતિબંધ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લાનાં માછીમારી કરતાં ઇસમોને જણાવવાનું કે, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ માં જાહેર થયેલ સુચના અન્વયે તા.૧૦/૦૬/૨૦૨૦ થી તા.૧૫/૦૮/૨૦૨૦ સુધી જિલ્લામાં આવેલાં તમામ નદી, તળાવો, જળાશયો માં મચ્છી દ્વારા પ્રજનન કરી ઇંડા મુક્તી હોવાથી, કોઇએ માછીમારી કરવી કે કરાવવા માટે બંધ સિઝન જાહેર કરેલ હોય તે માટે માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના સીમર ગામે યુવતી પર દુષ્કર્મ આચરી પેટીમાં પુરી મીત્ર ફરાર.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના સીમર ગામે રહેતા સંજય જીતુભાઈ શિયાળએ ગત તા.૧૭ ના રોજ તેમની સીમર ગામની ૧૯ વર્ષની યુવતી સાથે મીત્રતા બાંધી ઘરે બોલાવેલ અને યુવતી સાથે બળજબરીથી મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ કરી અને ઘરમાં રહેલ લાકડાની પેટીમાં પુરી દઈ અને નાશી ગયો હતો અને યેનકેન પ્રકારે પેટીમાંથી યુવતી બહાર આવી પોતાના પરિવારને હકીકત […]

Continue Reading

નર્મદા : કેવડિયા નર્મદા માતાની મૂર્તિ પાસે ફરજ બજાવતા પોલીસ સ્ટાફે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા આજરોજ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસીહ ના સુચના પ્રમાણે કેવડિયા ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે કે પાઠક સાહેબ તથા તેમના પોલીસ સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અમુક લોકો ગાંધીનગર ની લાગવગ લગાડવા પણ કસર બાકી નથી રાખી. પણ ત્યાં ફરજ પર શ્રી પી એસ આઈ […]

Continue Reading

નર્મદા: આમ આદમી પાર્ટી ના પ્રમુખ ડૉ કિરણ વસાવાની આગેવાનીમાં રાજ્યપાલ-ગુજરાત ને સંબોધીને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

આજ રોજ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ ડૉ કિરણ વસાવા ની આગેવાની માં મહામહિમ રાજ્યપાલ-ગુજરાત ને સંબોધી ને નર્મદા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું છે કે “બંધારણ ની 5 મી અનુસૂચિ વાસ્તર માં માં રાજ્ય ની કારોબારી સત્તાઓ માત્ર અનુસૂચિ ને અનુરૂપ જ હોઈ શકે. રાજ્ય ની સ્વતંત્ર […]

Continue Reading