કાલોલની અમૃત વિદ્યાલયમાં ફી અને ઓનલાઇન શિક્ષણ બાબતે વાલીઓએ રજૂઆત કરતા તંત્ર દ્વારા તપાસનો થયેલ ધમધમાટ.

કાલોલ તાલુકાની અંગ્રેજી માધ્યમ ની અમૃત વિદ્યાલય દ્વારા લોકડાઉન બાદ વાલીઓને મેસેજ દ્વારા ,ફોન દ્વારા ,સર્ક્યુલર દ્વારા ફી ભરી જવાના સંદેશા મોકલતા આ ઉપરાંત બંધ સ્કૂલમાં પણ લાઇબ્રેરી ફી, કોમ્પ્યુટર ફી, યોગા ફી, લંચ ફી ભરવાનો દૂરાગ્રહ રાખતા આ ઉપરાંત જો ફી નહીં ભરવામાં આવે તો એડમિશન હોલ્ડ કરી દેવામાં આવશે, ઓનલાઇન ક્લાસમાં ભાગ નહી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે રહેતી એક બાળકની માતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પતિ અને સાસુના ત્રાસ થી આ પગલું ભર્યું હોવાનું મરનાર કૌશરબાનું ના પિયર પક્ષ ની ફરિયાદ બાદ પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધાયો. રાજપીપળા નિઝામ સાહ દાદાની દરગાહ નજીક માં રહેતી પરિવાર ની એક બાળક ની માતાનો આજે વહેલી સવારે ઘરમાં ફાસો ખાધેલી હાલત માં મૃતદેહ મળતા લોકટોળા ઉમટી પડ્યા બાદ મરનાર […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ મા જમીન ધોવાણ બાબતે કુષિ મંત્રીને રજૂઆત.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી એ ખેડૂતોનાં પ્રશ્ર્નો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી. જાફરાબાદ તાલુકા મા ખેતીની જમીન ધોવાણ ગ્રાન્ટ સરકાર ન ફાળવતા માજી ધારાસભ્ય હિરાભાઈ એ કુષિમંત્રી આર. સી. ફળદુને રજૂઆત કરી જાફરાબાદ તાલુકાના એક હજાર ખેડૂતો ખાતામાં તાત્કાલિક ધોરણે પૈસા નાખવામાં ધારદાર રજૂઆત અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં […]

Continue Reading

મોરબી: વિશ્વ હિંદુપરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ચીન ના રાષ્ટ્ર ધ્વજ અને જનપિંગ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેના ના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધ માં હળવદ વી.હી.પ બજરંગદળ દ્વારા હાલ ની કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ મર્યાદિત સંખ્યા માં સરકાર ની ગાઈડલાઈન મુજબ ચીન ના રાષ્ટ્રધ્વજ અને ચીન ના રાષ્ટ્રપતિ જિનપિંગ ના […]

Continue Reading

ભારત સરકારના “બદલકર અપના વ્યવહાર-કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર સ્થળો પર સુત્રો લખવાની સાથે જન-જાગૃત્તિ લાવવાનું કામ નહેરૂ યુવા કેન્દ્રના સ્વંયમ સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ભારત સરકારના યુવાકાર્ય અને ખેલ મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા ભારત સરકારના “ બદલકર અપના વ્યવહાર કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર સ્થળો પર સુત્રો લખવાની સાથે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા અને માસ્ક વગર બહાર ન નિકળવા જિલ્લામાં જન-જાગૃત્તિ લાવવાનું કામ નર્મદા જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના કો-ઓર્ડીનેટરશ્રી […]

Continue Reading

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નો એસ.આર.પી કેમ્પ કોરોનાના ભરડામાં: આજે વધુ 4 પોઝીટીવ કેસ આવતા હડકંપ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા એસ.આર.પી જવાનો ના ત્રણ દિવસમાં 6 જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય હેડ કવાર્ટર ગણાતા કેવડીયા કોલોની ખાતે વહીવટદાર ની કચેરી પાસે જ આવેલા એસ.આર.પી કેમ્પ ના સુરત ખાતે બંદોબસ્ત મા ગયેલા જવાનો ઉપરાછાપરી કોરોના […]

Continue Reading

જાપાની ડોર મેન્ટરીમાં સ્વિસ કરતાં કર્મચારી ને તે કમ્પનીમાં કામકરતા કર્મચારી વારંવાર જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી અપમાનીત કરતા વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં એક્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામના વતની અને S.M.S. કંપનીમાં વડોદરા ની એજન્સીનો કોન્ટ્રાકટ સીતાપુર ખાતે આવેલી જાપાનીઝ ડોર મેન્ટરીમાં હાઉસ કીપિંગનો ચાલેશે. તેમાં S.T.P ના પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા રાઠોડ અમૃતભાઈ મોતી ભાઈ જે જગ્યાએ કામ કરેશે તેમાં આશરે 50 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ પણ કામ કરેશે.જેમાં દિનેશ જાહાંગીર અને પિયુષ શુકલા નામના બે […]

Continue Reading

રાજ્યની તમામ શાળા કોલેજો ની પ્રથમ સત્રની શિક્ષણ ફી માફી કરવા માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા યુવા આગેવાન રસિક ચાવડા તથા અજય શિયાળ દ્વારા ચીફ સેક્રેટરી ને પત્ર લખ્યો. રાજ્યભરના વિધાર્થીઓ અને વાલીઓનાં હિતમાં શિક્ષણ ફી તથા ઓનલાઇન શિક્ષણની સમસ્યા દૂર કરવા માંગ ઉઠી રહી છે ત્યારે ઉના યુવા આગેવાન રસિક ચાવડા તથા રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી ને પત્ર લખતા રજૂઆત કરવામાં […]

Continue Reading

અરવલ્લીના મોડાસાની પ્રેમનગર અને સમા સોસાયટીનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ […]

Continue Reading

અરવલ્લીના મોડાસા તાલુકાના પહાડપુર ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ […]

Continue Reading