અમદાવાદ: પાટડી નગરમાં શાકભાજી વિક્રેતાઓ એ નગરપાલીકા ચીફ ઓફિસરને કરી રજૂઆત.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી નગર માં લોકડાઉન બાદ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો ની ભીડ ના થાય તે માટે પાટડી નગર પાલિકા દ્વારા નગર પાલિકા ની બગીચા ના ગ્રાઉન્ડ માં શાક ભાજી ની લારી ઓ વાળા વહેપારી ઓ ને ખસેડવા માં આવ્યા હતા.પરંતુ આ લારી ઓ વાળા ના કહેવા મુજબ અમોને ફાળવવા માં આવેલ […]
Continue Reading