દાહોદ જિલ્લાના ફતેપુરામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપ્યો

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. ખેતી અધિકારી, ફતેપુરા દ્વારા તપાસ દરમિયાન ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોરને રૂ. ૧૨૧૦૦/-ની કિંમતના ખાતરના ૧૨ થેલાઓને લાયસન્સ વિના વેચતા જણાતા જપ્ત […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી કેનાલના ગેટ પાસે બોલેરો ગાડી અને પિકપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર નર્મદા જિલ્લા ના ઉચાદ ગામે થી પિકપ વાન માં મતોરા છોકરી ની ખબર લેવા જતા હતા ત્યારે નસવાડી તાલુકા ના બરોલી ગેટ પાસે સામે થી પુરપાટ આવતી બોલેરો ગાડી ના ડ્રાઈવર એ સ્ટેડિગ પરનો કાબૂ ગુમાવતા બરોલી ગેટ પાસે પિકપ ગાડી ને વચ્ચે થી અથડાતા ઘમાસાણ એક્સિડન્ટ થતા 7 જન ને ઇજા […]

Continue Reading

માંડલ મહાજન પાંજરાપોળમાં કરુણા પ્રસરી, અબોલ જીવોને બે ટાઈમ નિરણ અને પાણી આપવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ ખાતે આવેલી 192 વર્ષથી ગુજરાતની ખ્યાતનામ માંડલ પાંજરાપોળમાં કોરોના વાઈરસ અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સંસ્થામાં રહેલી 2500 જેટલી ગાયો જેવા અબોલ જીવોને બે ટાઈમ નિરણ અને પાણી આપવામાં આવ્યું હતું. આ વાઈરસથી પશુઓમાં કોઈ ગંભીર અસર ન પડે તે માટે પશુઓની જગ્યાને દિવસમાં ત્રણ વખત સાફ કરવી, અને સેનીટાઈઝ પણ કરાય […]

Continue Reading

પંચમહાલ : ગોધરા ખાતે આવેલી સમ્રાટનગર સોસાયટીમાં રહેતા નિવૃત ડેપ્યુટી કલકેટરના પુત્રેએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી સમ્રાટનગર સોસાયટીમાં રહેતા નિવૃત ડેપ્યુટી કલકેટરના પુત્રેએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ આત્મહત્યાનુ કારણ એકબંધ હોવાનૂ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. આત્મહત્યા કરનાર મોરવા હડફના ભુતપુર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈ હોવાનુ બહાર આવ્યુ છે. ગોધરા સમ્રાટ નગર સોસાયટીના મકાનમાં ગળે ફાંસો ખાઈને 27વર્ષીય વય ધરાવતા અને […]

Continue Reading

રાજપીપળાના ગરીબ લોકોને કોરોના સંક્રમણ થી બચાવવા કિંજલ તડવીનું માસ્ક વિતરણ અભિયાન

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નગરપાલિકા સદસ્યા કિંજલબેન તડવીએ નાનો વ્યવસાય કરતા લોકો પાસે માસ્ક બનાવડાવી ગરીબ પરિવારોમાં વિનામૂલ્યે વિતરણ કર્યું. રાજપીપળા : હાલ સમગ્ર દેશ માં કોરોના નો કેર વર્તાઈ રહ્યો હોય, સરકાર પણ આ માટે અનેક જાગૃતિ ના પ્રયાસ કરી રહી છે. જેમાં અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા લોકો નો અવર જવર પણ વધી છે […]

Continue Reading

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીએ વીજ મથકો ચાલુ કરાયા, વિયર ડેમ થયો ઓવર

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટનાં તમામ 6 યુનિટી શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. હાલ […]

Continue Reading

કવાંટ તાલુકામાં વરસાદની શરૂઆત થતા જ ૧૦૦ જેટલા ગામ ને જોડતો પુલનું ધોવાણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નસવાડી અને કવાંટ તાલુકામા વરસાદની શરૂઆત થતા કવાંટ તાલુકામા વધુ વરસાદ નોંધાયો જેથી નસવાડીની મેણ નદીમા નવા પાણી આવ્યા હતા. પાણીની આવક વધુ હોય જેને લઈ ગઢ ,ખુશાલપુરા લો લેવલ નો કોઝવે પાણીમાં ડૂબ્યો હતો જેને લઈ ગત વર્ષે કોઝવે ની સાઈડનું માટી પુરાણ નું ધોવાણ થયું હતું ફરી તે માટીનું […]

Continue Reading

નર્મદા : જમીન ખેડવા મુદ્દે કેવડીયા ગામના ગ્રામજનો રજૂઆત કરવા માટે વહીવટદાર કચેરીએ પહોંચ્યા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામના ગ્રામજનો જમીન ખેડવા બાબતના મુદ્દાને લઈને વહીવટદાર કચેરીએ પહોંચ્યા હતા અને વહીવટદાર અધિકારીશ્રીને જમીનની ખેડાણ બાબતે રજૂઆત કરી હતી. આ મુલાકાત દરમિયાન મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું કે આ બાબતે તમારે કલેકટર સાહેબ ને મળીને રજૂઆત કરવી પડશે અને તેઓ અમને જે હુકમ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના ટકારા ધોધ પર પાર્ટી કરતા યુવાનો નો પોલીસ પર પથ્થરમારો, 30 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જુનાઘાટા ગામ નજીક આવેલા ટકારા ધોધ પર પાર્ટી કરી સ્નાન કરતા યુવાનો પોલીસને જોઈ ભાગી છૂટ્યા બાદ ત્યાં પોલીસ કાર્યવાહી કરતી જોઇ પથ્થરમારો કર્યો. કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સરકારે અનલોક-1 જાહેર કર્યું છે.જેથી લોકો ધંધા અને રોજીરોટી મેળવી શકે પરંતુ કેટલાક લોકો આ છૂટછાટ નો દુરુપયોગ કરતા હોય એવા તત્વો સામે નર્મદા […]

Continue Reading

પાટડીમાં શાકભાજી ની લારીઓ વાળાની હાલત કફોડી બની

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી પાટડીમાં શાકભાજીની લારીઓ વાળાની હાલત કફોડી બની છે. બજારમાં લારીઓ લઈને ઉભા રહેતા શાક – ભાજી વાળા માટે પાટડી નગરપાલિકા ના બગીચામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જેથી ગામમાં ભીડ ન થાય. અને ખુલ્લી જગ્યામાં ડિસ્ટન્સ જળવાય. પરંતુ આ જગ્યા પર ગ્રાહકો ન આવતા હોવાથી લારીઓ વાળા […]

Continue Reading