અમદાવાદ: માંડલ તાલુકાના ઉઘરોજ ગામેથી હાથ બનાવટી દેશી બંદુક સાથે એક ઈસમની ધરપકડ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત રાજ્યના માનનીય ડી.જી.પી.શ્રી નાઓ તરફથી ગેરકાયદેસર હથિયારોની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ નાઓની સુચના તથા ના.પો.અધિ.શ્રી પી.ડી. મણવર સાહેબનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ તા.૧૬/૦૬/૨૦૨૦ ના રોજ અમો પોલીસ ઇન્સપેકટર […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકામાં વધુ 4 લોકો કોરોનાથી સંક્રમિત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોલગામ ખાતે પિતા-પુત્રને કોરોના પોઝીટીવ વિશ્વભરમાં કોરોના વાયરસથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઈને વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશ પણ ઝઝૂમી રહ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોના કેસનો આંકડો લાખોની સંખ્યામાં પહોંચી ગયો છે. ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની પરિસ્થિતિ ખુબજ નાજુક છે ગુજરાત ભારતમાં બીજા ક્રમે રહ્યું છે ત્યારે હવે […]

Continue Reading

બનાસકાંઠા: ગાય માતા ને હડકવા થતા ૩ થી ૪ લોકો પર કર્યો હુમલો

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના દાંતા ગામમા આજ રોજ બપોર ના સમયે લગભગ 1:30 થી 2:30 વાગ્યા ના ગાળા દરમ્યાન એક ગાય માતા ને હડકાવાનો વીડિયો વાયરલ થયો હતો ત્યાર બાદ આ ગાય માતા એ ત્રણ થી ચાર માણસો પર હુમલો પણ કર્યો હતો પણ કોઈ ને પણ કોઈ જાન હાની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા: જ્યારે સફેદ ટાવર પાસે રોજ હજારો લીટર પાણીનો વેડફાટ.!

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સ્થાનિક રહીશોની રજૂઆતો પણ ધ્યાન પર ન લેતા પાલીકા ના અધિકારી,કર્મચારીઓ ફક્ત અમુક ખાસ વિસ્તારો માજ ઘ્યાન આપતા હોવાની બુમ. રાજપીપળા નગરપાલીકા માંથી હાલ ઘણા કર્મચારીઓ મહેકમ ના નામે છુટા કરાયા જોકે તેમાં પણ વહાલા દવલા ની નીતિ અપનાવી હોવાની બુમો સંભળાઈ છે જેમાં ખાસ કરી ડોર ટુ […]

Continue Reading

અમરેલી: પીપાવાવ ગામનાં કોળી સમાજ ના સોનલબેન બાબુભાઈ સાખટ ધોરણ 12 મા 99.60% લાવ્યા તે બદત હિરાભાઈ સોલંકી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોળી સમાજ ના તેજસવી વિદ્યાર્થીની સોનલબેન બાબુભાઇ સાંખટ ધોરણ ૧૨ મા બોડ ની પરીક્ષા માં ૯૯.૬૦ % સાથે ઉતરીયણ થયા છે તેને અભિનંદન આપવા માટે ગુજરાત કોળી સેના ના પ્રમુખ શ્રી હિરાભાઇ સોલંકી એમના ઘરે જઇ એમનુ સન્માન કરી ગૌલ્ડ મેડલ અને રોકડ રકમ ઇનામ આપી હીરાલાલ સોલંકી આ કોળી સમાજ ના […]

Continue Reading

અમરેલી: પુર્વ સંસદીય સચિવ ગુજરાત ભુતપૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા રાજુલા આ રાણ રોડનું ખાત મુહૂર્ત કરાયું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સાથે રજનીકાંત કોટડીયા,રાજુલા આજ રોજ વિસ્તારના વિક્ટર થી આસરણા સુધી 17 કરોડ જેવી માતબર રકમના ખર્ચે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માન્ડવીયા દ્વારા મંજુર કરતા આજે વિવિધ આગેવાનો કાર્યકર્તાઓની હાજરીમાં રસ્તાનું ખાતમુરત કરાયું હતું સાથે અધિકારીઓ શ્રી વાસાણી તેમજ શ્રી શિયાળ જયદીપ કન્ટ્રક્શન ના જવાબદારો ઉપસ્થિત રહયા હતા.સાથે આગેવાનો સર્વે શ્રી વલકુંભાઈ બોસ હરસુરભાઈ […]

Continue Reading

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં થયેલા વધારાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદીમાં સપડાયો છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવમાં વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાખવાનો પ્રયાસ સરકાર કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કારણે 2 મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા ઉધોગ ધંધા પડી […]

Continue Reading

દાહોદમાં કોરોના સંક્રમિત વધુ બે દર્દીઓ સાજા થયા, હવે ફક્ત બે એકટીવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલે તેમને રજા આપી દાહોદના રણીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ આજે સોશ્યિલ ડિસ્ટન્સની જાળવણી રાખીને બ્લોક પેવીંગ રોડનું ખાતમુહરત કરવામાં આવ્યુ હતુ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહાબીમારી સામે લડી રહ્યો છે ત્તયારે આપણાં સમગ્ર ભારત દેશમા છેલ્લાં 3 મહિનાથિ લોક ડાઉન હોવાથી વિકાસલક્ષી કામો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. પરંતુ તા. 01/06/2020 થિ લોકડાઉનને અનલોક કરવામાં આવ્યુ છે ત્યારથી રોકાયેલા વિકાસલક્ષી કામ ફરી ચાલુ કરી દેવામાં આવ્યાં છે.ત્તયારે આજે બાબરકોંટ ગામે પ્લોટ વિસ્તારમા […]

Continue Reading

નર્મદા : તિલકવાડા તાલુકામાં જનસેવા કેન્દ્ર શરૂ થતાં સરકારી કચેરીઓ ધમધમતી થઈ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની તિલકવાડા તાલુકામાં મામલતદાર હસ્તક નું જનસેવા કેન્દ્ર કોરોના વાઇરસની મહામારી ને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લોકડાઉન અમલમાં આવેલું ત્યારથી બંધ કરવામાં આવ્યું હતું. લોકડાઉન 4 પછી અનલોક 1 અંતર્ગત કેટલીક છૂટછાટ સાથે વિવિધ વિભાગો કાર્યાન્વિત થયા અને સરકારી કચેરીઓ પણ ધમધમતી થઈ હતી અને તિલકવાડા મામલતદાર કચેરીમાં કર્મચારીઓની પૂરતી […]

Continue Reading