નર્મદા જિલ્લા ના રાજપીપલા ખાતે આવેલ સફેદ ટાવર ચોકડી ઉપર પી. એસ.આય સિંધી ધ્વારા માસ્ક ના પેર્યું હોઈ તેમને રૂપિયા 200 નો દંડ ફટકારવામાં આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લા ના રાજપીપલા ખાતે આવેલ સફેદ ટાવર ચોકડી ઉપર પી એસ આય સિંધી ધ્વારા માસ્ક ના પેર્યું હોઈ તેમને રૂપિયા 200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો પી એસ આય સિંધી સાહેબ નું કેહવુ હતું કે સરકાર શ્રી ના આદેશ મુજબ માસ ના પેહરનાર તથા જાહેર મા થુકનાર પિચકારી મારનાર ને નગરપાલિકા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે રબારી સમાજના આગેવાન અને સર્વ જ્ઞાતિ સમાજ સેવક સ્વ.રણવીર દેસાઈ ને શ્રદ્ધાંજલી અપાઈ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ સર્વ જ્ઞાતિના માટે અન્યાય સામે લડતા અડીખમ યોદ્ધા બામસેફ સાથે જોડાયેલા સમાજ સેવક અને જાણીતા વકીલ સ્વ રણવીર ભાઈ દેસાઈ ને શ્રદ્ધાંજલિ કાર્યકમ માંગરોળ મુરલીધર વંડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સ્વ. રણવીરભાઈ એ કરેલી કામગીરી અને એલ આર ડી પરિક્ષા મુદ્દે આપેલી લડત ની વાતોને વાગોળી હતી અને પ્રથમ […]

Continue Reading

મોરબી: એલ.એ.સી પર શહીદ થયેલા ભારતીય જવાનોને પૂર્વ મંત્રી જ્યંતી કવાડિયા પત્ર લખી આપી શ્રદ્ધાંજલી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભારત અને ચીનના સંબંધોમાં ચાલી રહેલા તણાવની વચ્ચે હવે મંગળવારે એક ખુની ખેલા ખેલાઇ ગયો. ગલવાન ઘાટીમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ અને ઝપાઝપી થઇ, આ ઝપાઝપીમાં ભારતીય આર્મીના 20 જવાન શહીદ થઇ ગયા. જવાનોની આ શહીદી પર દેશના લોકો પણ તેમની આ કુરબાનીનો નમન કરી રહ્યાં છે. પૂર્વ મંત્રી […]

Continue Reading

અમરેલી: ખભે કોલેજ બેગ અને એમાં એક સળીયો લઇને ચોરીને અંઝામ આપવા નીકળતો ટિમ્બલાનો યુવાન ઝડપાયો : 9 ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી જિલ્લા પોલીસ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની સધન કામગીરી

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૨૧૪ ઘરમાં ૧૬૬૬ વ્યક્તિની આરોગ્યની તપાસણી વેરાવળ ખાતે ત્રણ પોઝીટીવ કેસ નોંધતા કલેકટરશ્રી અજયપ્રકાશ દ્રારા આઈ.જી.મેમોરીયલ હોસ્પિટલ બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં શ્રીરામ સોસાયટી, શ્રીપાલ સોસાયટીનો અમુક વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરેલ છે. વેરાવળ ખાનગી હોસ્પિટલના પુરુરૂ તબીબ ઉ.વર્ષ-૩૪, મહિલા તબીબ ઉ.વર્ષ-૨૮ અને કમ્પાઉન્ડ પુરુષ ઉ.વર્ષ-૪૫ નો રિપોર્ટ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળના શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાતા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૨૬ (૨), ૩૦ તથા ૩૪ અને ધી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ કલમ-૨ અન્વયે મને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ કરેલ છે. વેરાવળ નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવતા આઈ.જી.મેમોરીયલ હોસ્પિટલવાળુ બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટીમાં ઉત્તરે ૮૦ ફૂટ […]

Continue Reading

નર્મદા: જી.આર.ડી જવાનનું ઝાડ કાપતા પડી જવાથી મોત,પોસ્ટ મોર્ટમ મામલે થયો વિવાદ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા હાલ ચોમાસાની ઋતુમાં દરેક સરકારી વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ રહી છે.નર્મદા જિલ્લાના રાજપીપળા નજીકના જીતનગર સ્થિત પોલિસ હેડક્વાર્ટર ખાતે નાંદોદ તાલુકાના દઢવાડા ગામનો 25 વર્ષીય જી.આર.ડી જવાન રાકેશ સુકલ વસાવા પોતાના અધિકારીઓની સૂચના મુજબ ઝાડની વધેલી ડાળીઓ કાપી રહ્યો હતો, દરમિયાન અચાનક નીચે પટકાયો હતો બાદ […]

Continue Reading

બનાસકાંઠા: વડગામના ઘોડિયાલ ગામના 28 વર્ષીય બી.એસ.એફ જવાનનો પાર્થિવદેહ માદરેવતન લવાયો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બી.એસ.એફ દ્વારા જવાન ના મૃતદેહ ને સલામી આપી અંતિમ વિધિ કરાઈ.. આજરોજ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના બીએસએફ માં ફરજ બજાવતા આશિષભાઈ વશરામભાઈ વાલમિયા ચાર દિવસ અગાઉ 14 જુન ના મુત્યુ થયુ હતુ જેથી પરિવાર માં માતમ છવાયો હતો અને આજરોજ તેમના વતન ઘોડીયાલ ગામે તેમના પાર્થિવદેહ ને લવાયો હતો આશિષભાઈ 2012માં બી.એસ.એફ […]

Continue Reading

નર્મદા: આજે સવારના ૮ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૨૭.૪૬ મીટરે નોંધાઇ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું ૧૭ થી ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું જણાવતા સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટરશ્રી પી.સી.વ્યાસ. આર્થિક રીતે અંદાજે રૂા. ૩.૫ થી ૪ કરોડનું થઇ રહેલું વીજ ઉત્પાદન મુખ્ય નહેર દ્વારા લગભગ ૮, ૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોચાડવામાં આવી રહ્યું છે. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કેવડિયા કોલોની ના ૨૬ વર્ષીય યુવાન દિનેશ એન બારીયા કોરોના પોઝિટિવ આવતા રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ગામનો ૨૬ વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ મળી આવ્યો છે આ યુવાન ગત ૦૭/૦૬/૨૦૨૦ ના રોજ સુરત થી કેવડિયા કોલોની આવ્યો […]

Continue Reading