ખાનગી શાળાઓની પ્રવેશ માટેની માયાજાળના ચક્રવ્યૂહથી વાલીઓએ માહીતગાર બનવું જરૂરી!!!

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રવેશ માટે કરવામાં આવતી જાહેરાતો મુજબ બાળકની સલામતીની સુવિધાઓ કે સરકારી નિયમોનું છેવટ સુધી પુરી પાડવામાં આવે છે? પરિણામ એ શિક્ષણનું માપદંડ નથી. છતાં પણ અમુક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વાલીઓને આકર્ષી છેતરવાના અવનવા પ્રયત્નો થઇ રહ્યા છે, જે શિક્ષણ માટે અતિ ગંભીર છે. ધોરણ દશ અને ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થતાની સાથે […]

Continue Reading

બ્રેકીંગ: જુનાગઢ માંગરોળના મકતુપુર ગામે નગરપાલિકાનો કચરો ઠાલવવા બાબતે મકતુપુર ગામના લોકોએ કર્યો વિરોધ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળના મકતુપુર ગામે નગરપાલિકાનો કચરો ઠાલવવા બાબતે આજે જગ્યા સાફ કરવા જતાં મકતુપુર ગામના લોકોએ કર્યો વિવાદ નગરપાલિકાના જેસીબી આડે ગામના લોકોએ ઉભા રહીને આ જગ્યા ઉપર નગરપાલિકાને કચરો નહી ઠાલવવા દેવાની પકડી હઠ, જપાજપી જેવા સર્જાયા દ્રષ્યો અમુક ગામલોકોની તબીયત બગડતાં ભાગાભાગી જેવા દ્રષ્યો,હોબાળો વકરતાં શીલ માંગરોળ અને મરીન પોલીસ […]

Continue Reading

કોરોના બ્રેકીંગ: અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૨ કેસ,ધારીમાં ૧ અને વિઠ્ઠલપુર ખંભાળિયામાં ૧ કેસ પોઝિટિવ નોંધાયા અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૩૧ પર પહોંચ્યો. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર […]

Continue Reading

નર્મદા: માસ્ક નાં પહેરનાર લોકો ઉપર નર્મદા પોલીસની લાલ આંખ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોના કેસ દિનપ્રતિદિન બડતુ હોવાથી આજ રોજ કેવડિયા નર્મદા માતાની મૂર્તિ પાસે પીએસઆઇ કે,કે, પાઠક સાહેબ ના ફરજ દરમિયાન બે ઈસમો પલ્સર બાઈક ઉપર વગર માસ્ક સ્ટેચ્યુ સાઈડ ફરવા જતા હતા તેમને રોકતા પુછ પરછ કરતા જણાવેલા કે અમે લોકો ફરવા નીકળ્યા છે. (૧) નયન ભાઈ દિનેશભાઈ તડવી (2) […]

Continue Reading

ગીરગઢડા : વડવીયાળા ગામે વહિવટદારનુ શાસન નિશ્ચિત !

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં વડવીયાળા ગામે સરકારી જમીનમાં પેશકદમી થઈ હતી જે ગ્રામ પંચાયત દુર કરતા ન હોય ગામનાં આગેવાન ભીખાભાઈ લીંબાણીએ જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા પેશકદમી દુર કરવા માંપણી કરી હતી. કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવા વડવીયાળા ગામના સરપંચ ઉમાબેન પાલાભાઈ સાંખટને તા.૩૧/૫/૨૦૨૦ સુધીમાં પેશકદમી દુર કરવા હુકમ કરેલ હતો પરંતુ […]

Continue Reading

ગીર પંથકમાં અનરાધાર વરસાદ થતાં રાવલ ડેમ ૭૦ ટકા ભરાઈ જતાં નિચાણવાળા ૧૭ ગામડાઓમાં ને કરાયાં એલેર્ટ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર પંથકમાં ભારે પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં રાવલ ડેમમાં નવા નીર આવક થઇ રહી છે અને રાવલ ડેમ ૭૦ ટકા ભરાઈ જતાં નિચાણવાળા ચિખલકુબા, જસાધાર,ધોકડવા, મહોબ્બતપરા, મોટા સમઢિયાળા,પડા પાદર,કાંધી,પાતાપુર,ઉમેજ,સામતેર,કાણકબરડા,મોઠા,ગરાળ,સંજવાપુર,રામેશ્વર,માણેકપુર અને ખત્રીવાડા ગામડાઓમાં નિચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની જરૂરી સુચનાઓ આપવામાં આવી. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO […]

Continue Reading

બ્રેકીંગ : નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મંદિરમાં શિવલિંગ પર નો પૌરાણીક ચાંદીનો નાગ ,જલધારી ની ચોરી,માતાજીનો મુગટ,દાનપેટી પણ તસ્કરો ઉઠાવી ગયા. શુલપાણેશ્વર મહાદેવ મંદિરે રાજ્યના અનેક મુખ્યમંત્રી, રાજયપાલ સહીત અનેક આઇ.એ.એસ,આઈ.પી.એસ અધિકારીઓ પુજા પાઠ કરવા આવે છે. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું ૬૧.૨૯ ટકા પરિણામ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ધોરણ-૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત રાજ્યમાં ૭૬.૨૯ ટકા પરિણામ આવવાની સાથે ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહની પરિક્ષામાં ૨૮૩૬૨૪ વિધાર્થીઓ પાસ થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૧.૨૯ ટકા આવવાની સાથે ૫૮૮૧ વિધાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં ૫ વિધાર્થીઓએ એ-૧ ગ્રેડ પાપ્ત […]

Continue Reading

ગીર સોમનાથ: આગામી ૨૧ તારીખે કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી સોમનાથ મંદિરમાં તા.૨૧ ની સવાર થી બપોરના ૦૧:૨૩ વાગ્યા સુધી તમામ પૂજા,આરતી કાર્યો બંધ રેહશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આગામી ૨૧ તારીખે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થનાર હોય જેના કારણે સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હેઠળના તમામ મંદીરૉ માં તા.૨૧ ની સવાર થી બપોર ના ૦૧:૨૩ વાગ્યા સુધી તમામ પૂજા,આરતી કાર્યો બંધ રેહશે.સવાર ની પ્રાતહ પૂજા આરતી અને બપૉર ની મધ્યાન્હ પૂજા આરતી બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.જેના કારણે ૨૧ […]

Continue Reading