ખાનગી શાળાઓની પ્રવેશ માટેની માયાજાળના ચક્રવ્યૂહથી વાલીઓએ માહીતગાર બનવું જરૂરી!!!
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રવેશ માટે કરવામાં આવતી જાહેરાતો મુજબ બાળકની સલામતીની સુવિધાઓ કે સરકારી નિયમોનું છેવટ સુધી પુરી પાડવામાં આવે છે? પરિણામ એ શિક્ષણનું માપદંડ નથી. છતાં પણ અમુક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વાલીઓને આકર્ષી છેતરવાના અવનવા પ્રયત્નો થઇ રહ્યા છે, જે શિક્ષણ માટે અતિ ગંભીર છે. ધોરણ દશ અને ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થતાની સાથે […]
Continue Reading