પંચમહાલ જિલ્લામાં આજે 2 નવા કેસો સાથે કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145

87 દર્દીઓ સાજા થતા રજા અપાઈ, 44 સક્રિય કેસો પંચમહાલ જિલ્લામાં વધુ બે કેસો પોઝિટીવ મળી આવતા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ 145 થવા પામી છે. આ પૈકીના 87 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા આપી દેવાઈ છે જ્યારે 14 વ્યક્તિઓનું અવસાન થયું છે. જિલ્લામાં કોરોનાના 44 કેસો હજી સક્રિય છે. જે […]

Continue Reading

ગીર સોમનાથ: અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ ચાવડાની નિમણૂક

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદનભાઈ પીઠા વાલા દ્વારા ગુજરાત સંગઠન નવી નિમણૂક કરી છે. તેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ મનુભાઇ ચાવડા ની નિમણૂંક કરવામાં આવી છે. તેવો અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ઓલ ઇન્ડિયા કોળી સમાજના દિગ્ગજ આગેવાન મનુભાઈ ચાવડા ના […]

Continue Reading

નર્મદા જિલ્લાના પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, કુલ રૂ.૬.૯૮ લાખના દાગીના લઈ ચોરો ફરાર

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા મંદિરના શિવલિંગ પરનો પૌરાણીક ચાંદીનો નાગ, માતાજી નો મુગટ સહિતની વસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ નજીક આવેલા પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગોરા ગામ નજીક આવેલા પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિગમની જગ્યામાં ખેડાણ થતા ફરિયાદ, ફરિયાદીએ જણાવી આપવીતી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામમાં તાર-ફેન્સીંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા લોકડાઉનમાં તાર-ફેન્સીંગ કામગીરી દરમિયાન ગ્રામજનો અને પોલિસ વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બનવા પામ્યા હતા.ગુજરાત કોંગ્રેસના આદીવાસી ધારાસભ્યોએ પણ આ મામલે આંદોલન કર્યું હતું તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ સીએમ […]

Continue Reading

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધતા 6 મહિનાથી બંધ પાવર હાઉસ ચાલુ કરતા કરોડોની આવક શરૂ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કેવડીયાકોલોની : ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી હાલ એટલે કે જૂનની મધ્યમાં 127.70 મીટર થઈ છે જે આ સીઝનની સહુથી મહત્તમ સપાટી છે ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચાલતા ટર્બાઇનને કારણે આજે પણ 29740 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને કારણે હાલ છ […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામની બેંક ઓફ બરોડાની ગ્રામીણ શાખામાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર રામ પટેલના મુવાડા ગામે આવેલ બેંક ઓફ બરોડાની ગ્રામીણ શાખામાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહમારીના કારણે અનેક મુશ્કેલીનો સમાનો કરી રહ્યું છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા જેનાથી કોરોના વાઈરસની સંક્રમણ રોકી શકાય. ત્યારે આ ગ્રામીણ […]

Continue Reading

રાજપીપળાના અમુક વિસ્તારોમાં છેલ્લા દોઢ વર્ષથી પીવાના પાણીની તંગી, કલેકટર ને આવેદનપત્ર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા અગાઉ એક વર્ષ પહેલાં પણ આ મુદ્દે કલેકટરને આવેદન અપાયું હતું. છતાં કોઈ પગલાં લેવાયાં નથી. શહેરના દરબાર રોડ, ભાટવાડા, સોનિવાડ સહિતના ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી અને પંદર વીસ મિનિટ જ પાણી આવી રહ્યું છે. તેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. રાજપીપળા નગરપાલિકાના કથળી ચૂકેલો વહીવટ નગરજનો માટે માથાના દુખાવા સમાન […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ નગરપાલિકા દ્વારા ફરીવાર આજે માંગરોળના મકતુપુર ગામે કચરો ઠાલવવાની જગ્યા સાફ કરવા જતાં મકતુપુર ગામના લોકો દ્વારા જે.સી.બી ના આડે બેસીને કરાયો વિવાદ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ નગરપાલીકા છેલ્લા ઘણા સમયથી કચરો ઠાલવવા બાબતે વિવાદમાં રહી છે ત્યારે માંગરોળના મકતુપુર ગામે કચરો ઠાલવવા બાબતે ગામ તેમજ નગરપાલીકા આમને સામે જેવી સ્થીતિ સર્જાઇ છે. આજે નગરપાલિકા જે સી બી દ્વારા મકતુપુર ગામે કચરો ઠાલવવાની જગ્યા સાફ કરવા જતાં ગામલોકોએ હોબાળો કર્યો હતો અને આ જગ્યા સાફ નહી કરવા દેવા […]

Continue Reading

નર્મદામાં મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડર કામની ઓનલાઇન પધ્ધતિ અટકાવવા આવેદનપત્ર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપળા : નર્મદા જીલ્લામાં મનરેગાદ્વારા થતા વિકાસના કામોનું ઇ-ટેન્ડર ઓનલાઇન પધ્ધતિ તાત્કાલીક ધોરણે અટકાવવા બાબતે સરપંચ પરિષદ નર્મદા ઝોન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના તમામ સરપંચો દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, […]

Continue Reading

રાજપીપળામાં કોરોના લોકડાઉન બાદ હવે રોજીંદા વીજ કંપનીના સટડાઉનથી પ્રજા ત્રસ્ત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા શહેરમાં ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટ થી પ્રજા હેરાન. ઉચ્ચ અધિકારીઓનું સૂચક મૌન:સવારે 11 વાગ્યાથી અચાનક લાઈટો બંધ કરી જે બપોરે 3 વાગે આવી હોય લાઈટો વગર ઝેરોક્ષ સહિત ના ધંધા સાથે સંકળાયેલા દુકાનદારોના ધંધા ઠપ રાજપીપળા શહેરમાં ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટથી શહેરીજનો હેરાન થઈ રહ્યા હોય વારંવાર વીજ કંપનીના ફરિયાદ […]

Continue Reading