નર્મદા જિલ્લા સરપંચ પરિષદ દ્વારા મનરેગા યોજનાના કામોનું ઈ-ટેન્ડર અટકાવવા નર્મદા જિલ્લા કલેક્ટર અને નર્મદા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જેમાં સરપંચ પરિષદ નર્મદા ઝોન સમિતિ પ્રમુખ નિરંજનભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ ભીલ જીતેન્દ્રકુમાર અને તિલકવાડા તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ તડવી અરુણભાઈ અને ગરૂડેશ્વર તાલુકા સરપંચ પરિષદ પ્રમુખતડવી શીતલબેન અને નાંદોદ તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ તડવી ગોવિંદભાઇ અને ડેડીયાપાડા તાલુકાના સરપંચ પરિષદના પ્રમુખ ખાનસિંગભાઈ અને સાગબારા તાલુકાના સરપંચ […]

Continue Reading

રાજુલાની દીકરીએ મહુવામાં નામ રોશન કર્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા તાજેતરમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર ની પરીક્ષામાં રાજુલા શહેરની દીકરી સના હનીફભાઇ કાલવાતર એ ૯૮.૭૨ પી.આર અને ૮૩.૫૭ ટકા સાથે સમસ્ત મુસ્લિમ સમાજ અને રાજુલા શહેરનું નામ રોશન કર્યું છે. મહુવા શહેરની કે.જી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમાંક તેમજ સેન્ટરમાં દ્વિતીય સ્થાને આવી સના બહેને ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવી […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની માસ્ક ન પહેરનારા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આજરોજ કેવડીયા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રીએ જણાવેલા આદેશ મુજબ માસ્ક ન પહેરનારા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસની ચેકિંગની આ પ્રક્રિયાને લઇને કેવડિયા કોલોનીના નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરાના ચલાલી ગામે માતા પુત્રનો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી.

પંચમહાલ જિલ્લાના શહેરાના ચલાલી ગામે માતા પુત્રનો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી.૭ મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં અને ૪૭ લોકોને હોમ કોરોન્ટાઇન જ્યારે કે કુમાવત પરિવારના ૪ ને સરકારી કોરોન્ટાઈન કરવામાં આવ્યા.રાજસ્થાનનો કુમાવત પરિવાર સામાજિક પ્રસંગે રાજસ્થાન ગયું હતું ત્યાંથી પરત આવતા કોરોના મા સેમ્પલ લેવાતા પુષ્ટિ થઈ. શહેરા તાલુકાના ચલાલી ગામે આવેલા ડી.પી ફળિયામાં […]

Continue Reading

અમરેલી: રાજુલા ધારનાથ 3 સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને રસ્તાપર આવવું જવું પણ મુશ્કેલ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારનાથ 3 સોસાયટીમાં લોકોને રસ્તાપર આવવું જવું પણ મુશ્કેલ બની ગયું છે લોકોના ઘરની આજુ બાજુમાં પાણી ભરાવવાથી લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.સાથે મચ્છર અને દુર્ગંધ સહન કરવી પડે છે આવી ગંદકી ના કારણે આ વિસ્તારમાં રોગચાળો જેવાકે ડેન્ગ્યુ, તાવ, જેવી મહામારી ફાટી નીકળશે તો શું આ જવાબદારી નગરપાલીકા […]

Continue Reading

અમરેલી એસ.પી એ કરી જાહેર જનતાને અપીલ. જાણો નહિતર દંડ ભરવા તૈયાર રહેજો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેર સ્થળો ઉપર દરેક નાગરીકોએ ફરજીયાત માસ્ક પહેરવું અને જાહેર સ્થળો ઉપર થુંકવાની મનાઈ કરવામાં આવે છે. અન્યથા આજથી જાહેર સ્થળ ઉપર માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર વિરુધ્ધ પોલીસ દ્વારા દંડ વસુલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. Editor / Owner Dharmesh Vinubhai Panchal […]

Continue Reading

સોમનાથ હરીહર વન ખાતે ગત વર્ષે રોપેલ બોરસોલી વૃક્ષની મુલાકાત લેતા રાજ્યકક્ષાના વનમંત્રી શ્રી રમણલાલ પાટકર

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ : રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસના મંત્રીશ્રી રમણલાલ પાટકરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ શ્રીએ ગત વર્ષે જૂલાઈ માસમાં હરીહર વન સોમનાથ ખાતે બોરસોલી વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે આ વૃક્ષ ૩ ફૂટનું હતું. મંત્રીશ્રી રમણલાલે આજે હરીહર વન ખાતે આ બોરસોલી વૃક્ષની મુલાકાત લીધી હતી. એક […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૨ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા અપાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ : સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાનો સંક્રમણ અટકાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના રાહબારી હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામાગીરી કરી […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં અચાનક વીજળી પડતા એક બાળકનું મૃત્યુ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ બાદ હવામાન ખાતાની આગાહીના પગલે બગસરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેતરો માં પાણી ભરાયા હતા. તે દરમિયાન બગસરાના ગોકુળપુરા વિસ્તારમાં એક 14 વર્ષ નો છોકરો પોતાના મકાન ઉપર આવેલ અગાસીમાં આ વરસાદ ની મોજ માં નહાતો હોય તે દરમિયાન અચાનક વિજળી મકાનના સ્લેપ […]

Continue Reading

મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વિકાસના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમાર મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ (રાજય કક્ષા) પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) મંત્રી જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન વિડીયો કોન્ફરન્સ હોલ મહીસાગર ખાતે યોજાય હતી. આ બેઠકમાં વિકાસ […]

Continue Reading