આજથી નર્મદા જિલ્લામાં ઓનલાઇન અભ્યાસનો પ્રારંભ થતા વાલીઓમાં મિશ્ર પ્રત્યાઘાતો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા શિક્ષણ વિભાગની સુચના અનુસાર આજથી નર્મદા અને ભરૂચ જિલ્લામાં 15મી જૂનથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન લર્નિંગ અભ્યાસનો સત્તાવાર રીતે આરામ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ ધોરણ 3 થી 12 માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે ધોરણ-1 અને 2 માટે વિડીયો બનાવીને મોકલવા માં આવતી ત્યારે વાલીઓમાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા […]

Continue Reading

અમરેલી જિલ્લામાં એસ.એસ.સી માં ૯૯.૫૯ પી.આર સાથે રાજુલા તાલુકામાં પ્રથમ આવતા સુરેશ સાંખટને ગોલ્ડ મેડલ આપી સન્માન કરાયું.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલ બાબરકોટ ગામ ના રહેવાસી એવા સુરેશ કાળુભાઈ સાંખટ ધોરણ -10 માં રાજુલા તાલુકાની કુંભારીયા ગામે આવેલી ઓમ્ ઈન્ટરનેશનલ વિધા સંકુલ માં અભ્યાસ કરતો હતો. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા એસ.એસ.સી બોર્ડ ના પરિણામમાં રાજુલા તાલુકામાં સુરેશ સાંખટે 99.59 પી.આર. સાથે પાસ થયેલ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલા વડલાફળી માં રહેતા દિલીપભાઈ ના ઘરે અમદાવાદથી આવેલા રેખાબેન નવીનભાઈ માંડલીયા ઉંમર વર્ષ 51 તારીખ 11. 6. 2020 ના રોજ બગસરા આવેલા હતા તેના ભાઈ દિલીપભાઈ ના ઘરે એક રાત રોકાયા બાદ પોતાને શંકા જતા રેખાબેન પોતે અમરેલી હોસ્પિટલમાં દાખલ થયા ત્યાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર […]

Continue Reading

માંગરોળ નગરપાલીકા દ્વારા બે દિવસથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું બંધ કરતા કચરાના લાગ્યા ઢેર

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકા દ્રારા બે દિવસ થી ડોર ટુ ડોર કચરો લેવાનો બંધ કરાતા, શહેરમાં રોગચાળાની દહેશત ફેલાઈ તેવી શક્યતા. છેલ્લા પાંચ મહીનાથી સળગતો ઘન કચરાનો પ્રશ્ન હજુ યથાવત. વિવિધ ગામોમા જગ્યા ફાળવેલ છતાં સમસ્યા યથાવત છે. જુનાગઢ જિલ્લા કલેકટર દ્રારા ફાળવેલ જગ્યાનુ વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પ્રેશરને […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળના માનખેત્રા ગામે 8 વર્ષીય બાળકને સાંપ કરડતા મોત : પરિવાર શોકમાં ગરકાવ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના માનખેત્રા ગામે વહેલી સવારે પોતાના ઘરના ફળિયામાં રમતા 8 વર્ષીય બાળકને સાંપ કરડતા મૃત્યુ નીપજ્યું હતુ. 8 વર્ષીય બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હિરેન સેજા કરમટા નામના બાળકનું મોત થતા પરિવારમાં શોક પ્રસરી ગયું. પોસમોર્ટમ માટે બાળકને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. Editor / Owner […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.વહેલી સવારે વરસાદનું થયું આગમન. દરીયાઇ કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારેથી મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી. માંગરોળ તાલુકાના દરીયાઇ વિસ્તારમાં વહેલી સવારથી જ પ્રથમ વરસાદ પડયો આત્રોલી, દિવાસા, સાગાવાડા, શીલ, ઝરીયાવાડા રહિજ, લોજ, મકતુપુર અને માંગરોળ શહેર સહિતના ગામોમાં ગાજ-વીજ સાથે વરસાદ શરૂ થયો. ખેતરોમાં પાણી […]

Continue Reading

નર્મદા: ભુછાડ ટેકરી ખાતે જુગાર રમતા ચાર ને પોલીસે ઝડપી પાડ્યા:એક ફરાર.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલ લોકડાઉન માંથી થોડીક હળવી થયેલી નર્મદા પોલીસ દારૂ જુગાર સહિત ના ગુનાઓ માટે બાઝ નજર રાખતી હોઈ એક બાદ એક જુગાર ના અડ્ડાઓ ની બાતમી મળતા છાપો મારે છે જેમાં ગતરોજ આમલેથા પોલીસે નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રેડ કરતા ખેતરમા જુગાર રમતા પાંચ જુગારીયાઓ માં(૧)ધર્મેશ અરવિંદ ભાઇ વસાવા(૨)પ્રકાશ અમરસિંગ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા ના પારસી ટેકરા ની પરણીતાએ ફાંસો ખાઇ આપઘાત કરતા અનેક શંકા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા ની પારસી ટેકરી ખાતે રહેતા હિતેશ ભાઈ અંબાલાલ વસાવા ની પત્ની હર્ષાબેન વસાવા(૨૩)એ કોઈક કારણોસર ઘર મા ઓઢણી વડે ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આપઘાત બાબતે અનેક શંકા સેવાઈ રહી છે જોકે ક્યાં કારણોસર પરણીતા એ આપઘાત કર્યો એ રહસ્ય હજુ અકબંધ હોય પોલીસ તપાસ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકામાં ફરજ બજાવનાર પ્રાથમિક શાળાનો શિક્ષક નકલી ચલણી નોટો સાથે ઝડપાયો.

શિક્ષક વિશે કહેવાયુ છે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે” દેશના ભાવિ નાગરિકનુ ભવિષ્ય નિર્માણ કરવાની જવાબદારી જેમના શિરે છે. ત્યારે પંચમહાલ જિલ્લામા શિક્ષકજગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમા મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાધવના મુવાડા ગામના વતની અને પંચમહાલ જિલ્લા કવાલી પ્રાથમિક શાળા તા.શહેરામાં ફરજ બજાવતા […]

Continue Reading

વિરમગામ : મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગમાં પાણીના નિકાલની બાબતે લોકોની માંગ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરની પશ્ચિમે આન બાન શાન સમૂહ ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે. આ તળાવની મધ્યમાં મુનસરી માતાજી મંદિર આવેલ છે. મુનસરી માતાજીના મંદિરના નીચે કુદરતી વરસાદનું પાણી આવવાનાં ભુંગળા મૂકવામાં આવ્યા છે. ત્યારે મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગે વિરમગામ શહેરનું વરસાદી પાણી આવવાનો માર્ગ છે તે પુરાતત્વ ખાતાની અને સ્થાનિક તંત્રની ઘોર […]

Continue Reading