કાલોલની અમૃત વિદ્યાલય દ્વારા ઓનલાઇન શિક્ષણના નામે ફી ની ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ

કાલોલ તાલુકાના આટા ગામ પાસે આવેલ અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય પ્રાઇવેટ સ્કૂલ દ્વારા વાલીઓ ઉપર ફી ભરવા બાબતે દબાણ આપવામાં આવી રહ્યું છે. લોકડાઉન ના સમયગાળાની ફી માટે વાલીઓને ફોન માં મેસેજ મોકલી, સર્ક્યુલર મોકલી, ઓનલાઇન મીટિંગ કરી ફી ભરી જવા બાબતે ઉઘરાણી કરવામાં આવી રહી છે. સરકારના નિયમ મુજબ આ લોકડાઉન દરમિયાન જે આર્થિક […]

Continue Reading

યાત્રાધામ અંબાજીમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે ચોરીના બનાવો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી યાત્રાધામ અંબાજી માં દિવસે દિવસે ચોરી ના કેશો વધી રયા છે. હાલ માં થોડા દિવસ પહેલા એક મકાન પર ના ઉપર ના પતરા તોડી ને ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. હજી ગણતરી ના દિવસો માજ ગઈ રાત્રે અંબાજી ના ડી.કે.સર્કલ સામે આવેલું હરનેશ્વર કોમ્પ્લેક્સ ની દુકાનો માથી ચાર દુકાનો ના તાળા […]

Continue Reading

નર્મદામાં ખેતીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોએ કોરોનામાં પોતાના વહાલસોયા બળદોને માસ્ક બાંધ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નાંદોદ તાલુકાના વવિયાલા ગામે ખેડૂતોને પણ માસ્ક બાંધી ખેતી કામ શરૂ કરતાં કોરોનામા ખેતરોમાં માસ્ક ફરજિયાત બન્યો. ખેતી કામ કરતા મજૂરોને પણ માસ્ક પહેરાવી કામમાં જોતરાયા. નર્મદાના વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને ધ્યાને રાખી બળદોને પણ માસ્ક બાંધવા પડ્યા છે. ખેડૂત જીતેન્દ્રભાઈ નર્મદા જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોના ના કેસો માં અચાનક […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના બે ગુના ડીટેકટ કરતી એલ.સી.બી.નર્મદા

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહ એ જીલ્લામાં મિલકત સબબ ગુનાઓ અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા કામગીરી કરવાના સુચના આપતા એ.એમ. પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી તથા સી.એમ. ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી.,તેમજ પોલીસ ટીમે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોધાયેલ ચોરીની પાર્ટ-એ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનાના કામે કોઇ અજાણયા વ્યક્તિએ પેટ્રોલ […]

Continue Reading

લુણાવાડા નગરપાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કરવા બદલ લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને નુકશાન ભરપાઈ કરવા આદેશ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા નગરપાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કરવા બદલ લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી ને નુકશાન ભરપાઈ કરવા વડોદરા ઝોન પ્રાદેશિક મ્યુનિિપાલિટી કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.લુણાવાડા નગરપાલિકા પ્રમુખ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે આવેલી તપાસમાં પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર આદરી સત્તાનો દૂર ઉપયોગ કરી પાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કર્યાનું […]

Continue Reading

મહિસાગર જિલ્લાનું ધો-૧૨ સામાન્ય પ્રવાહનું ૭૭.૪૪ ટકા પરિણામ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ગત ૨૦૧૯ વર્ષની સરખામણીમાં જિલ્લાના પરિણામમાં ૨૮.૮૯ ટકાનો વધારો જિલ્લામાં ૭૦ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો-૧૨ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા મહિસાગર જિલ્લાના પરિણામ અંગેની વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું […]

Continue Reading

કેશોદની બજારોમાં ખારેકનું આગમન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બજારમાં કચ્છ અમૃત અને ઇઝરાયલ ખારેકનું આગમન દુકાનો લારીઓમાં ખારેકનુ વેચાણ શરીરમાં અનેક રોગોમાં ફાયદારૂપ ખારેક એક ઔષધ સમાન ચોમાસાની શરૂઆત થતા ખારેકનું બજારમાં આગમન થાય છે હાલમાં શહેરમાં ઠેરઠેર ફ્રૂટની દુકાનો તથા લારીઓમાં ખારેક જોવા મળી રહી છે કચ્છ અને ઈજારાયલના નામે સુપ્રસિદ્ધ ખારેક બજારોમાં વેંચાય છે. જે ખારેક વધુ પડતી […]

Continue Reading

કેશોદમાં ધોરણ ૧૨નું જનરલ ૬૦ ટકા પરિણામ, જી.ડી.વી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવતી ઈશિતા પરમાર

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દીકરીએ વાંચન પર મહાસિદ્ધિ હાંસલ કરી, ઇશિતા પરમારના માતા-પિતા મજુરી કામ કરી દીકરીને ભણાવી રહ્યા છે. ડો. બાબા સાહેબ આંબેડકરના શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરોના સુત્ર સાથે આગળ વધી ઈશિતાને કલેકટર બનવાની ખ્વાહીશ કેશોદમાં ધોરણ ૧૨નું જનરલ પરિણામ ૬૦ ટકા આવ્યું છે ત્યારે કેશોદના પરમાર પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી […]

Continue Reading

દાંતા : પુત્રની હત્યાના ન્યાય માટે પિતાએ ૨૦ માસ સુધી પુત્રની લાશ સાચવીને રાખી મૂકી

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી દાંતા તાલુકાના ઝામરુ ગામમાં 20 માસ પહેલા નટુભાઇ નામના ઇસમની કોહવાયેલી હાલતમાં લાસ મળી હતી. જેથી આ મૃતકના પિતા હગરાભાઇ હત્યાના આસંકાથી આસરે ૧૦ થી વધુ ઇસમો વિરુદ્ધ હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ મામલાને અકસ્માત બતાવી મામલો રફેદફે કરવાનો કારસો કર્યો હતો. આ સમગ્ર મામલાની જવાબદાર છે હડાદ […]

Continue Reading

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નર્મદા જિલ્લાનું પરિણામ ૭૧.૧૩% આવ્યુ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થયું હતું જેમાં ધોરણ 12નું નર્મદા જિલ્લાનું પરિણામ 71.13% આવ્યુ. જેમાં સૌથી ઓછું પરિણામ રાજપીપળા કેન્દ્રનું 47.07% અને સૌથી વધુ પરિણામ સેલંબા કેન્દ્રનું 94.33 % પરિણામ આવ્યું છે નર્મદા માં કુલ જિલ્લાનું પરિણામ માં કુલ 2785 […]

Continue Reading