કોરોના વાયરસ જેવી કપરી પરીસ્થીમાં કમાણી કરવા માંગતી સ્કૂલો સામે શિક્ષણમંત્રી ની લાલ આંખ

કોરોના વાઇરસની મહામારીના કારણે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. અનલોક ૧ માં પણ શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. પણ હવે સ્કૂલો દ્વારા મનમાની શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં સ્કૂલ સંચાલકોની મનમાની વચ્ચે વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાલીઓના હિતમાં ટઝટની ચર્ચામાં શિક્ષણમંત્રીએ ખાતરી આપી છે. ત્યારે સ્કૂલોની […]

Continue Reading

અમરેલી: બગસરા પાસેના સુડાવડ ગામ શોર્ટસર્કિટ થતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ થયા મોત.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ ત્રણેય મજૂરોને પીએમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા… અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામે આજરોજ આશરે બે વાગ્યાના સુમારે વાડીની અંદર પરપ્રાંતિય મજૂરો સુતા હતા તે દરમિયાન અચાનક પંખા ની અંદર શોર્ટસર્કિટ થતાં ત્રણ મજુરોના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર […]

Continue Reading

નર્મદા જિલ્લાના આજે વધુ 4 કેસ પોઝિટીવ કેસના મહિલા દર્દીઓ સજા થતા રજા અપાઈ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ 3 કેસના દરદીઓ સારવાર હેઠળ નર્મદા જિલ્લાના આજે વધુ 4 કેસ પોઝિટીવ કેસના મહિલા દર્દીઓ સજા થતા તમામને આજે રજા અપાઈ હતી. જેમા આજના 4 પોઝિટિવ કેસ મા (1) હેતલબેન એન તડવી (ઉ.વ.21,રહે . મોટા રાયપરા તા .નાંદોદ ) (2)હેમાબેન પી ગોહિલ ઉ.વ.32,રહે […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકામાં એક સાથે પાંચ કેસો પોઝીટીવ આવ્યાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 30 પર પહોંચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અગાઉ ના સારવાર હેઠળ ના ચાર દર્દીઓ ને રજા અપાઈ અને પાંચ દર્દીઓ નવા આવતા હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ. નર્મદા જિલ્લામા આજે શનિવાર ના રોજ કોવિડ 19 કોરોના પોઝિટિવ ના કુલ કેસ પાંચ પ્રકાશ મા આવતા જિલ્લા મા કુલ 30 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું […]

Continue Reading

ગરુડેશ્વર તાલુકામાં સમાવિષ્ટ કલીમકવાણા ગામમાં આવેલ મેલડી માતાજી ટેકરાવાળા ફળીયાનાને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ગરુડેશ્વર તાલુકામાં સમાવિષ્ટ કલીમકવાણા ગામમાં આવેલ મેલડી માતાજી ટેકરાવાળા ફળીયાના વિસ્તારને વિસ્તારને કોવિડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયું. નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક […]

Continue Reading

હળવદમાં શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં હળવદમાં દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા પંથકમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો અનુસાર શુક્રવારની રાત્રે […]

Continue Reading

અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ આવતા પોઝિટિવ કેસ નો આંક ૨૨ પર પહોંચ્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજે નાની વડાળ ના ૭૦ વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું અવસાન થયેલ છે. ૧. ગઈકાલે પોઝિટિવ આવેલા ધારીના ભાડેરના ૨૦ વર્ષીય યુવાન ના ૪૭ વર્ષીય પિતા તા. ૯ જુનના અમદાવાદથી આવ્યા હતા ૨. ચિતલ રોડ પર રહેતા 52 વર્ષીય તબિબ પુરુષ તા.૯ જુના કવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલા 80 વર્ષીય વૃદ્ધ માતા ના […]

Continue Reading

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકની ઘટના

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી કોવાયા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીની કોલોની ગેટ થી સિંહ એ રાત્રી ના લટાર મારતો વીડિયો વાઇયલ થયો કોલોની ગેટ અને એચ.ડી.એફ.સી નુ ATM નજીક થી સિંહ પસાર થયો ડાલા મથા સિંહ ની લટાર બની શકે જોખમી ૨૪ કલાક ખાનગી કંપની અને કોલોની ના કારણે અવર જવર રહેતી હોય છે સિંહો ના આંટાફેરા વધતા […]

Continue Reading

અમરેલીના ગીરના ગામડામાં વરસાદી વાતાવરણમાં સિંહો ઘુસ્યાનો વીડિયો થયો વાયરલ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ગત રાત્રે 8 સિંહોનું ટોળું ઘુસ્યું ગીરના ગામડામાં 8 સિંહો સીસીટીવીમાં થયા કેદ શિકારની શોધમાં રાત્રીના સમય 8 સિંહોએ ગામમાં કર્યો પ્રવેશ એકી સાથે 8 સિંહોના ગામમાં પ્રવેશતા સીસીટીવી વિડિઓ થયો વાયરલ રાત્રીના 12 વાગ્યા ના આસપાસ 8 સિંહોના પ્રવેશ એકલ ડોકલ સિંહો ગામમાં ઘુસ્યાની ઘટનાઓ અનેક, પણ એકીસાથે 8 સિંહો ગામમાં […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સોમવારથી રાશન શોપથી અનાજ વિતરણ કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં આગામી ૧૫ જૂનથી 24 જૂન સુધી જાહેર વિતરણ વ્યવસ્થા ના જથ્થાનું વ્યાજબી ભાવની દુકાનો ઉપર તમામ એન એફ એસ.એસ.એ, નોન એન એફ એસ એ, બીપીએલ રેશનકાર્ડમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તેમજ રેગ્યુલર જથ્થાનું એમ બંને યોજનાનું ૧૫ જૂનથી 24 જૂન સુધી એકી સાથે વિતરણ થનાર છે. કલેકટરશ્રી વિજય ખરાડી એ […]

Continue Reading