મહીસાગર: અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં લુણાવાડા તાલુકાના ક્રિનેશ જોષીને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાયા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જિલ્લાના લુણાવાડા બ્રાહ્મણ સમાજનો આશાસ્પદ યુવા ચહેરો એવા ક્રિનેશ જોષીની અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પિયુષભાઈ ઓઝા અને પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ દ્વારા પ્રદેશ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર મહિસાગર જીલ્લામાં લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી લુણાવાડા તાલુકાના કાકાના સુતારીયાના વતની ક્રિનેશ જોષી કેટલાય વર્ષોથી વિવિધ સંગઠનમાં નિષ્ઠા પુર્વક […]

Continue Reading

અમરેલી-સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા રાજુલા

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાથે વિક્રમ સાંખટ,ખાંભા કોંગ્રેસના 16 ધારાસભ્યો પોહચીયા રાજુલા.. ભાજપ તોડ જોડ ન કરે તે માટે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમા ધારાસભ્યોને લવાયા… ગઢડાથી સીધા પોહચીયા રાજુલા… રાજુલાના મહુવા રોડ પર આવેલ દર્શન હોટલએ પહોંચ્યા ધારાસભ્યો… અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા… વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અંબરીશ ડેરના હોમટાઉન રાજુલામાં […]

Continue Reading

જેતપુર: અમરગર રોડ ઉપર બાંગ્લા ના ખૂણા પાસે વેપારી પાસેથી ૨ લાખ ની લૂંટ કરી ૨ શખ્સો ફરાર

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર અમરગર રોડ ઉપર બાંગ્લા ના ખૂણા ની ઘટના વેપારી સાથે થઈ ચિલ ઝડપ ગુજરાત કિરાણા ભંડાર ના માલિક સાથે થઈ ચિલ ઝડપ અજાણ્યા 2 શખ્સો બાઈક ઉપર આવી ચિલ ઝડપ કરી ફરાર પૈસા લઈને ઘરે જતા સમયે બન્યો બનાવ આશરે 2 લાખ જેટલી રકમ ની થઈ ચિલ ઝડપ 2 શખ્સો ચિલ ઝડપ […]

Continue Reading

કોરોનાની મહામારીના સમયમાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા પોલીસ જવાનોને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના જેવી ગંભીર રોગ મહામારીના સમયમાં જે પોલીસ અધિકારીઓએ પોતાના જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા પોલીસ જવાનોને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા વિશ્વભરમાં હાહાકાર મચાવેલા કોરોના રાક્ષસને માત આપવા તેને હરાવા રાત દિવસ ખડાપગે પોતાની અને પરિવારની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામનો પુલ ભારે વરસાદથી તૂટ્યો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામમાં આજરોજ અતિ ભારે વરસાદથી નદી નાળા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે ત્યારે,એક તરફ ખુશીનો માહોલ તો બીજી તરફ ગ્રામજનો પરેશાન છે. રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામે આવેલો કોઝવે અતિ ભારે વરસાદના લીધે નદીમાં આવેલા ધસમસતા પ્રવાહમાં તૂટી ગયો છે. ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે આ […]

Continue Reading

અંબાજી ગબ્બર માર્ગ પર સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી ગબ્બર તરફથી અંબાજી બાજુ આવી રહેલું ટ્રક ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત… ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવરનો થયો આબાદ બચાવ… ટ્રક ઝાડ સાથે અથડાતા સદનસીબે જાનહાનિ ટળી ડ્રાઈવરને સામાન્ય ઇજા થતાં ડ્રાઈવરને અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો… અકસ્માત સર્જાતા આજુ બાજુના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી કાર ચાલકે કાબુ ગુમાવતા બે વ્યક્તિઓને ઇજા થઇ… સારવાર માટે ૧૦૮ દ્વારા જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા… દુધાળા નજીક પસાર થતા નેશનલ નંબર 8 પર પુરપાટ ઝડપે આવતી કાર ના ડ્રાઈવર કાબૂ ગુમાવતા 4 વ્યક્તિઓ આબાદ બચાવ… પુરપાટ ઝડપે આવતી કાર ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના… કાર રોડ નીચે ત્રણ ગોથા મારી જતા નીચે […]

Continue Reading

કાલોલ ચિંતાજનક: કાલોલમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર: ગતરોજ કાલોલના નવાપુરા વિસ્તારમાં નોંધાયો કોરોના પોઝિટિવ કેસ.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કવિડ-૧૯ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન ૧, લોકડાઉન ૨, લોકડાઉન ૩, લોકડાઉન ૪ એમ ચાર તબ્બકા ના લોકડાઉન બાદ અનલોક ૧ જાહેર કરવાં આવ્યું છે. અનલોક ૧ માં સરકાર દ્વારા અંતર જિલ્લા પરિવહન ની છૂટછાટ આપવામાં આવી છે. તેને લઇને લોકો શહેરો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ કોઈ નવો કેસ નોંધાયો નથી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના એક દરદી સાજા થતાં આજે રજા અપાઇ જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ કેસના ૫ દરદી સારવાર હેઠળ છે. રાજપીપળા: રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા પાસે વાગડીયા સાઈટ પર એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતાં ૨૫ […]

Continue Reading