વિરમગામ શહેર ની ન્યુ એજયુકેશન હાઇસ્કુલ માં શેખ અકશા બાનુ ૯૮.૭૭ % મેળવી પ્રથમ ક્રમે આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામની ન્યુ એજયુકેશન હાઇસ્કુલ માં અભ્યાસ કરતી સામાન્ય કુટુંબના રિક્ષા ચાલકની દીકરી શેખ અકશાબાનુ ૯૮.૭૭% ઉચ્ચ ટકાવારી મેળવી ટ્યુશન વગર અર્થાગ મહેનત અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર વિરમગામ નું ગૌરવ વધાર્યું વિરમગામ શહેરની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ નું ૫૬.૧૬ % પરિણામ સાથે તેજસ્વી વિદ્યાર્થી વિધાર્થીઓની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે પ્રથમ […]

Continue Reading

વિરમગામ: દિવ્યજ્યોત સ્કૂલ વિરમગામ શાળાના સંચાલક આચાર્ય તરફથી પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માધ્યમિક શાળા દિવ્યજ્યોત સ્કૂલ વિરમગામ તારીખ 9.6.20 ન ને મંગળવાર ના રોજ ગુ.મા શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020 ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થી નું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવેલું શ્રી માધ્યમિક શાળા શ્રી દિવ્યજ્યોત સ્કૂલ વિરમગામ બોર્ડનું પરિણામ 60.64 % શાળાનું પરિણામ 61.05% આવેલ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક […]

Continue Reading

અમરેલી: રાજુલા ખાનગી શાળાઓ ફી ઊઘરાવતી હોવાની વાલીઓની ફરિયાદ મળતા એન.એસ.યુ.આઈ એ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાથે વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી આજરોજ અમરેલી જિલ્લા એન.એસ.યુ.આઈ તેમજ રાજુલા એન.એસ.યુ.આઈ ને સેન્ટ થોમસ તેમજ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને સ્કૂલ માં ફી ની માંગણી નો મેસેજ તેમજ કોલ દ્વારા ઉઘરાણી કરતા હોય આ બાબતે એન.એસ.યુ.આઈ ને વાલીઓ દ્વારા ફરિયાદ મળતા એન.એસ.યુ.આઈ રાજુલા દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને ટેલિફોનિક વાતચીત કરી […]

Continue Reading

ગીર સોમનાથ: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ઉકાળા વિતરણનો કાર્યક્રમ કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે ઘણા લોકો ના મૃત્યુ થયા છે અને ઘણા સાજા પણ થયા છે માટે આ મહામારી થી બચવા અને સ્વયં ને સુરક્ષિત રાખવા માટે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન દ્વાર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વેરાવળ નગર અને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાનાં વેરાવળ રોડ પર આવેલ શિવાજી પાર્ક સોસાયટીનાં રહેણાંક વિસ્તારનાં ખુલ્લા પ્લોટમાં સુગરી નામના પક્ષીએ બનાવ્યા ૨૮ થી વધુ માળાઓ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સુગરી તેના માળા માટે પ્રખ્યાત પક્ષી છે વૈશ્વિક સ્તરે પક્ષીઓની નાતમાં”આર્કિટેક્ટ એન્જિનિયર” ની આગવી ઓળખ ધરાવનાર આ નર સુગરી ખુબ જ ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી નાં શકે સ્વાભાવિક […]

Continue Reading

રાજપીપળા બેન્ક ઓફ ઇન્ડિયા બહાર ગ્રાહકો માટે બાંધેલો મંડપ કાઢી નંખાતા ગરમીમાં ગ્રાહકોની દયનીય હાલત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ગરમી સહન ન થતા જગ્યા પરજ જમીન પર બેસતા તેમજ લાઇનમાં ઉભા રહેલા ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. રાજપીપળામાં સંતોષ ચોકડી પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકો માટે છેલ્લા ઘણા વખતથી મંડપ ઉભો કરવામાં આવ્યો હતો તેથી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકો ને મોટી રાહત હતી પણ હાલમાં બેન્ક સત્તાધીશોએ મંડપ કાઢી […]

Continue Reading

રાજપીપળા: પોલીસે રેડ કરી બિયરના ગેરકાયદેસરના ટીન મળી આવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા હાલ લોકડાઉન મા ઈંગ્લીશ દારૂની હેરાફેરી નુ પ્રમાણ રાજપીપળા શહેરમા ખુબજ વધી જવા પામ્યું છે, વારંવાર ગેરકાયદેસર દારૂની રેઈડ અને પકડાવા ના બનાવો ઉપરા છાપરી બની રહ્યાં છે, થોડા દિવસો પહેલાંજ રાજપીપળા ના દરબાર રોડ ઉપર નંબર વગર ની કાળી એક્ટીવા ઉપર દારુ ભરેલા કોથળા શાથે આવેલ લબરમુછીયા યુવાનો શાથે ઝપાઝપી નો […]

Continue Reading

રાજપીપળા: લોકડાઉંનની શરૂઆત થીજ સુર સંગીતના તાલે લોકોનો ઉત્સાહ વધારે છે બૉલીવુડ સંગીતકાર શિવરામ પરમાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા છેલ્લા 79 દિવસથી ફેસબૂકના માધ્યમથી દરરોજ રાત્રે આઠ કલાકે સુર સંગીત અને કલાકારોની માહિતી સાથે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન લઈને દરરોજ હજારો લોકોને ઉત્સાહ પૂરો કનિદૈ લાકિઅ પાડી રહયા છે આ યુવાન એ બીજા કોઈ નહિ પણ જેમની જન્મભૂમિ રાજપીપળા છે તે હાઉસિંગ બોર્ડ રાજપીપળામાં જેમણે નાનપણ પસાર કર્યું અને માં સરસ્વતીના કનિદૈ […]

Continue Reading

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતેની પી.એચ.સી સેન્ટરની મોબાઈલ એમ્બ્યુલન્સ વાનો તદ્દન ખરાબ હાલતમાં હોવા છતાં સરકાર બદલવાના મુડમા નથી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ત્યારે હાલ કોરોના જેવા ગંભીર વાયરસમાં પણ આ ગાડીઓ યોગ્ય રીતે કામમાં ન આવતા શુ કોઈની જિંદગી જોખમમાં મુકાયા બાદ તંત્ર આળસ ખંખેરશે. ડેડીયાપાડા તાલુકામાં લગભગ 1,25000 ની વસ્તી છે જ્યારે અહીં આઠ પીએચસી સેન્ટર આવેલા છે જેમાં છ એમ્બ્યુલન્સ મોબાઈલનો વાનો છે પરંતુ એ પૈકી ની લગભગ બધી જ એકદમ ખખડધજ […]

Continue Reading

અમદાવાદ: પાટડીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડીમાં કોરોના ધીમી ગતિએ પ્રવેશી રહ્યો છે. તા ૨૬ મે થી પ્રથમ કેસ અખિયાના ત્યાર બાદ ગાવાના,ઝેઝરા ,ખેરવા અને પાટડી શહેરમાં બે પોઝિટિવ કેસ આવ્યા છે ,આમ પાટડી તાલુકામાં કુલ છ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. છતાં જાણે કે પાટડી ને લોકડાઉનમાંથી સંપૂર્ણ છૂટ મળી હોય તેમ લોકોની તથા વાહનોની ભીડ જામે […]

Continue Reading