ભાવનગર ડિવિજન દ્વારા ફાટકોં પર “અંતર્રાષ્ટ્રીય ફાટક જાગરૂકતા દિવસ” ની ઉજવણી કરવામા આવી.

રિપોર્ટર: દિપક જોષી રેલવે મા ફાટકોં પર સંરક્ષા માટે લોકો મા જાગૃતી લાવવાના હેતુથી‚ કોવિડ-19 ના નિયમોંનુ ધ્યાન રાખતા 11 જૂન‚ 2020 ના રોજ “અંતર્રાષ્ટ્રીય ફાટક જાગરૂકતા દિવસ” ની ઉજવણી કરવા મા આવી. આ અભિયાન મા ભાવનગર મંડલ ના અધિકારિયો તથા કર્મચારિયો ઉત્સાહ પૂર્વક ભાગ લિધો અને માણસ સહિત તથા માણસ રહિત ફાટકો ઓળંગવા માટે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના સભ્ય શ્રીમતી કિંજલબેન તડવી દ્વારા રોડ પર કામ કરતા મજૂરોને માસ્ક વિતરણ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નોવેલ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માંટે રોડનું કામ કરતા મજૂરી કરવા માટે આવતા મજુરીયાત વર્ગ ને શ્રીમતી કિંજલબેન તડવી તેમના તરફ થી માસ્ક વિતરણ કરે છે શ્રીમતી કિંજલબેન તડવી નું કેહવું એવું છે કે અલગ અલગ ગામડાઓ માંથી રાજપીપલા શહેરમાં મજૂરી કરવા માટે આવે છે અને તે લોકો પાસે માસ્ક ખરીદવા […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વરની મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 24 થઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 24 પર પહોંચી, હાલ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ નર્મદા જિલ્લામા ગુરુવારે કોવિડ 19 કોરોના પોઝિટિવ નો વધુ એક કેસ પ્રકાશ મા આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી હતી. જિલ્લા મા કુલ 24 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં હાલ 6 દર્દીઓ […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના સુરવાણી ગામમાં મકાનમાં શોર્ટ શર્કિટથી આગ લાગતા લાખોનું નુકશાન:તડવી પરિવારના નવ સભ્યો નો આબાદ બચાવ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા ના ગરૂડેશ્વર તાલુકાના સુરવાણી ગામે આજે વહેલી સવારના છ વાગ્યાના સુમારે તડવી મંગા ભાઇ ગલાભાઇના મકાનમાં અચાનક શોર્ટ શર્કીટના કારણે આગ લાગતા કાચુ મકાન હોવાથી આગ ખુબ ઝડપથી પ્રસરી હતી.મંગાભાઇ તડવી ના પત્નિ શનીબેન આ દુર્ઘટના દરમ્યાન જાગતા હોવાથી બાકીના સભ્યોને ઉંઘમાંથી જગાડી ઘરની બહાર મોકલી દેતા […]

Continue Reading

મોરબી: હળવદમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને પરિણીતાનો આપઘાત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જીલ્લાના હળવદમાં આજે ટ્રેન નીચે ઝંપલાવીને એક પરિણીતાએ આપઘાત કર્યો હતો જેથી તે મહિલાના શરીરના બે કટકા થઇ ગયા હતા અને તેની ડેડ બોડીને હાલમાં પીએમ માટે હોસ્પિટલે લઇ જવામાં આવી છે હળવદમાંથી આજે એક માલગાડી પસાર થઇ રહી હતી ત્યારે એક મહિલા વચ્ચે પડી હતી જેથી ટ્રેનની આડે પડનારી મહિલાનું […]

Continue Reading

મોરબી: હળવદ સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં તકરાર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભાજપના જ બે જૂથો વચ્ચે સર્જાયેલા ડખ્ખાથી હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંજપરા પણ મૂંઝવણમાં મુકાયા.. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના બે જૂથો આપસમાં બાખડતાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો. પક્ષ પલ્ટો કરી ધારાસભ્ય બનેલા પરસોતમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા જૂથના સમર્થકો આજે હળવદ સિવિલ હોસ્પિટલે સામસામે આવી જતા બન્ને જૂથ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૮૦ દિવસ બાદ પણ જનસેવા કેન્દ્રો નહિ ખુલતા અરજદારો મુશ્કેલીમાં

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ભરૂચ,વડોદરા સહિતના જિલ્લાઓ માં બે દિવસ થી જનસેવા કેન્દ્ર ખુલ્લા મુકાયા તો નર્મદા કેમ હજુ બંધ એ સમજાતું નથી રેશનકાર્ડ,આવક,જાતિ ના દાખલા સહિતની ઓનલાઈન કામગીરી બંધ રહેતા ચાલુ થવાની કાગડોળે રાહ જોતા લોકો કોરોના બાદ લોડાઉન ના કારણે સમગ્ર દેશમાં ધંધા રોજગાર સહિત મોટાભાગ ની કચેરીઓ પણ બંધ રહી હતી ત્યારબાદ સરકારે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં રૂ.૬૪૪.૧૦ લાખના ખર્ચે ૨૩ ગામોના ૩,૭૬૦ ઘરોને આવરી લેતી ગ્રામિણ પેયજળ યોજના મંજૂર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા મંજૂર થયેલી તમામ યોજનાઓ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક નર્મદા જીલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૨૩ ગામોના કુલ- ૩,૯૬૦ ઘરોને આવરી લેતી રૂ.૬૪૪.૧૦ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલીકા દ્વારા આજે શહેરના ચાર વિસ્તારના ખખડધજ માર્ગોના રીસર્ફેસીંગની કામગીરીની શરૂઆત થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ચોમાસા પૂર્વે રાજપીપળા શહેરના છત્રવિલાસ,લીમડા ચોક,નિઝામશાહ દરગાહ અને સૂર્ય દરવાજા ના માર્ગો પૂર્ણ થશે ગત વર્ષે રાજપીપળા કોલેજ રોડ તરફ ના છત્રવિલાસ માર્ગ ની અત્યંત ખરાબ હાલત હોવાથી સ્થાનિકો એ રજુઆત કરી હતી જોકે તે સમયે સ્થાનિકો ની રજુઆત ના પગલે કામચલાઉ કમગીરી પાલીકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ છત્રવિલાસ સહિત ના […]

Continue Reading

ભરૂચ: લૉકડાઉનમાં પ્રશંસનીય કામગીરી અદા કરવા બદલ ભરૂચના જિલ્લા સમાહર્તાને પ્રશિસ્ત પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની લૉકડાઉનમાં પ્રશંસનીય કામગીરી અદા કરવા બદલ ભરૂચના જિલ્લા સમાહર્તાને પ્રશિસ્ત પત્ર જમિઅતે ઉલ્માએ હિંદ દ્વારા પ્રશિસ્ત પત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. લોક ડાઉનમાં લોકોને નિયંત્રિત રાખી ધાર્મિક સામાજિક સાંસારિક કર્યો સરળતાથી કરવા દેવા સાથે કાયદાનું પાલન કરાવી સમજદારી પૂર્વક સંયમ અને શાંતિથી લોકો સાથે હળીભળી જઈ પોતાની આગવી સૂઝબૂઝથી કાર્ય કરનાર […]

Continue Reading