સુરતમાં અડાજણ વિસ્તારમાં નશાની ચૂર હાલતમાં કારચાલકે સોસાયટીના ગેટ ને અને બે વોચમેનને અડફેટે લીધા હતા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સુરતમાં અડાજણમાં આવેલી રવિ હાઇટૂસ કોમ્પ્લેક્સ મા એક કાર ચાલકે નશાની ચૂર હાલતમાં સોસાયટીના ગેટ ને ઉડાવી અને બે વોચમેનને અડફેટે લીધા હોવાનું cctv કેમેરા મા નજરમાં આવ્યા છે. કાર ચાલક વકીલ હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ આખી ઘટના બાદ દોડી આવેલી પોલીસ મધરાત્રે વકીલ ને પોલીસ સ્ટેશન લઈ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં અચાનક કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને વાતાવરણ પલટાયુ: વરસાદનું થયું આગમન

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જોત જોતા માં માંગરોળ માં ધીમીધારે વરસાદ નું થયું આગમન લોકોમાં ખુશી રાહદારીયો એ પણ વરસાદી માહોલ ની મજા માણી હતી. વરસાદી માહોલ થી માંગરોળ શહેરમાં ગરમીથી રાહત વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ પડતા ની સાથે વેપારીઓ એ અને બાળકોએ લીધી મેહુમલા ની મોજ માંગરોળ ના અવિતારોમાં અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી […]

Continue Reading

સુરતના પુના કુંભારીયા રોડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ

રિપોર્ટર: ભૂપત સાંખટ સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગતા શહેરના ૧૫ થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલાયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બહારની તરફ આવેલા એલીવેશનને ઝપેટમાં લીધું હતું જોત જોતામાં આગ બહારની તરફ છઠ્ઠા અને સાતમા માળ ના એલીવેશન સુધી પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના ફાયટરોએ સતત […]

Continue Reading

અમદાવાદ: બુદ્ધિષ્ઠ ઈન્ટરનેશનલ નેટવર્ક મારફતે મામલતદાર માંડલને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સુપ્રીમકોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ચુકાદો આપવામાં આવ્યો છે લોકડાઉન દરમિયાન અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું જેમાં ૨.૭૭ એકર જમીનમાં ઉત્ખનન થયું જમીન સમતળ કરાવવાના કાર્ય દરમિયાન બૌદ્ધ વિરાસતના અવશેષો મળી આવ્યા છે આથી આ બાબતને ધ્યાને લઇ બુદ્ધિષ્ઠ ઇન્ટરનેશનલ નેટવર્ક માંડલના નેજા હેઠળ આજરોજ માંડલ મામલતદારની કચેરીએ જઈને મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને […]

Continue Reading

મોરબી : હળવદ, ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પ્રિ-મોન્સુન એક્ટિવિટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો. સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી […]

Continue Reading

મોરબી : શૈક્ષણિક નગરી હળવદમાં શિક્ષણનો ડંકો વગાડતી એકમાત્ર સદભાવના સંકુલ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શૈક્ષણિક નગરી તરીકે પ્રખ્યાત છે જેમાં શહેરથી દૂર નયનરમ્ય વાતાવરણમાં ઉચ્ચ પરિણામ લાવવા સતત પ્રયત્નશીલ એવા સદભાવના સંકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એચએસસી બોર્ડમાં ઉચ્ચ પરિણામ લાવી શહેરમાં શિક્ષણનો ડંકો વગાડ્યો છે ત્યારે ઉચ્ચ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને શાળાના સંચાલક તેમજ આચાર્ય શિક્ષક ગણ તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. સદભાવના […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં આવતા તમામ વિક્રેતાઓના કોવિડ-૧૯ પરિક્ષણ માટે નમૂના લેવાશેઃ કલેકટર

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોન વાયરસને મહામારી જાહેર કરેલ છે ત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન ૩૦ જૂન સુધી લંબાવાયું છે. પરંતુ તેમાં વધૂ છૂટછાટ આપતા કલેકટરે જણાવ્યું કે શાક માર્કેટ જે ત્રણ દિવસ ખુલ્લી રહેતી હતી જે હવે સાતેય દિવસ ખુલ્લી રહેશે. આ ઉપરથી દીવમાં રોજગારી માટે આવતા લોકોના કોવિડ-૧૯ પરિક્ષણ માટે સેમ્પલ […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં પહેલા વરસાદમાં જ શહેરના દરેક માર્ગોની હાલત દયનીય બની

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં વરસાદના પ્રારંભમાં જ ગટર લાઈન માટે જે માર્ગો ખોદેલા હતા તેમાંથી વરસાદના કારણે ધૂળ નીકળી જતા ફરી દીવના માર્ગોની હાલત દયનીય બની છે. દીવના મોટાભાગના દરેક માર્ગોમાં ઉંડા ઉંડા ખાડાઓ જોવા મળ્યા જે દીવની જનતાને ખુબજ પરેશાનીનો સામનો કરવો પડશે જેથી દીવ પ્રશાસને આ દરેક માર્ગોની એકવાર વીઝીટ કરી અને માર્ગોની […]

Continue Reading

અમરેલી : પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ સચીન શર્મા સસ્પેન્ડ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા પીપાવાવ પોર્ટ ની એ.જી.સ નામની ખાનગી કંપની મા કોન્ટ્રાકટર દ્વારા 3 કરોડ નુ ભરાયુ હતુ ટેન્ડર.. ફેબ્રિકેશન નુ ટેન્ડર સ્થાનિક કોન્ટ્રાકટર દ્વારા ભર્યું હતુ. પી.એસ.આઈ. એ ટેન્ડર ભરનાર ને કહ્યું મારુ ટેન્ડર છે તેમ કહી નાણા ની માંગણી કરી હતી… કોન્ટ્રાકટર ને પોલીસ સ્ટેશન બોલાવી કરોડો નુ ટેન્ડર લેવા માટે પી.એસ.આઈ. એ […]

Continue Reading

કોરોના અમરેલી: અમરેલી જિલ્લાના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં વૃદ્ધાનું દુઃખદ અવસાન: અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે કુલ ૨ મોત

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગઈકાલે તા. ૮ જુનના અમરેલી જિલ્લાના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધાનું દુઃખદ અવસાન થયું છે. વૃદ્ધા ૮ દિવસ પહેલા અમદાવાદથી અમરેલી આવ્યા હતા. જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ […]

Continue Reading