હાલોલ પંચાલ સમાજને ધર્મશાળાના બાંધકામ અર્થે પ્રિયાબેન ઘ્વારા ઉદાર હાથે દાન કરવામાં આવ્યું.

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં માં ચામુંડાનું એક પૌરાણિક મંદિર આવેલું છે ચામુંડા માતાજી પંચાલ કુળના કુળદેવી છે. હાલોલ નગરમાં આવેલા પંચાલ સમાજની વાડી તેમજ પંચાલ ધર્મશાળાનું કામ પ્રગતિમાં છે એવામાં પંચાલ સમાજના પ્રિયાબેન સંજયકુમાર પંચાલ (આણંદ) જેઓ હાલ યુ.કે.ના નિવાસી છે તેમના તરફથી આજરોજ પંચાલ પંચ ધર્મશાળાના નિર્માણ અર્થે રૂ.૩૫,૦૦૦/- નો ચેક શ્રી પ્રવીણભાઈ મગનભાઈ […]

Continue Reading

નર્મદા જિલ્લાનુ ધો.10 નુ 61.01 ટકા પરિણામ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ગતવર્ષ 2019 ના પરિણામ કરતાં આ વર્ષે 5.55 ટકા ઓછુ પરિણામ આવતાં વાલી વિદ્યાર્થીઓમાં નિરાશા જિલ્લામા 100 ટકા પરિણામ વાળી 9 શાળા જયારે 10 ટકા થી પણ ઓછા પરિણામ વાળી 4 શાળાઓ રાજ્યમાં ધોરણ 10નું નિરાશાજનક પરિણામ આવ્યું છે. આજે ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. સૌથી વધુ […]

Continue Reading

મહિસાગર જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ ૫૫.૬૫ ટકા આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર માર્ચ 2020 માં લેવાયેલી એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેમાં ગુજરાત રાજ્યબોર્ડનું પરિણામ ૬૦.૬૪ ટકા સાથે મહિસાગર જિલ્લાનું 55.65 ટકા અને લુણાવાડા કેન્દ્રનું ૭૫.૧૧ ટકા પરિણામ આવ્યું છે આ પરિણામ સાથે સાથે મહિસાગર જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ આવ્યા હતા A2 ગ્રેડમાં 174 વિદ્યાર્થીઓ આવ્યા 56 સ્કૂલોનો 70% ઉપર પરિણામ […]

Continue Reading

અમરેલીના બગસરા વિસ્તારમાં સતત છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદ વરસતા ખેડૂતો માં હરખ ની હેલી જોવા મળી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી હાલ વરસાદે ખમૈયા કરતા ખેડૂતો દ્વારા હરખભેર વાવણીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને કોરોના વાયરસ પછી થોડી ઘણી છૂટછાટ મળતા હાલ પૂરતું બિયારણ અને ખાતર મળતા થોડી રાહત થઇ છે. ત્યારે વાત કરવામાં આવે તો આપણે બગસરા તાલુકાના મોટામુજીયાસર ગામે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર હાલ મગફળી, તલ, બાજરી, કપાસ જેવા […]

Continue Reading

મોરબી : હળવદ તાલુકાના નવા રાયસંગપર ગામે આશરે ૬ ગૌવંશ પર એસિડ એટેક કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના વિવિધ વિસ્તારમાં છાસવારે અબોલ જીવો પર એસિડ એટેક અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલા ના બનાવો બનતા આવ્યા છે ત્યારે હળવદ તાલુકાના નવા રાયસંગપર ગમે પાછલા અઠવાડીયે આ બનાવ બન્યો હોઈ તેવી વિગત જાણવા મળી છે નવા રાયસંગપર ના વાડી વિસ્તાર માં અબોલ જીવ એવા ૬ જેટલા ગૌવંશો પર એસિડ એટેક […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના યુવાન પર વુક્ષ પડતાં તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા હોસ્પિટલમાં દાખલ કરાયો

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વાવેરા થી રાજુલા જઈ રહેલ વાવેરા નો યુવાન અલ્પેશ રાઘવભાઇ ગજેરા તેમના ઉપર રસ્તામાં વૃક્ષ ની ડાળ પડતાં ઘાયલ. તાત્કાલિક ૧૦૮ ને બોલાવતા રાજુલા સીવિલ હોસ્પિટલમાં સારવાર આપી મહુવા રીફર કરેલ. ચોમાસામાં આવી રીતે રાજુલા વાવેરા રોડ ઉપર રસ્તા માં વૃક્ષો અવારનવાર પડતા હોય છે અને ઘણીવાર તો રસ્તો બ્લોક પણ થઈ […]

Continue Reading

લુણાવાડા પંથકની જૂની પ્રખ્યાત ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી લઈ રસીદ ન આપી, મોટું કૌભાંડ થયું હોવાની આશંકા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં સૌથી જૂની ગ્રાન્ટેડ સ્કૂલમાં મસમોટી ફી લેવાતી હોવાનું બહાર આવ્યું છે. સામન્ય રીતે સરકાર દ્વારા ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઇપણ પ્રકારની ફી લેવાની હોતી નથી પરંતુ આ સ્કૂલમાં વર્ષોથી ફી લેવામાં આવે છે અને લેવામાં આવેલી ફી ની રસીદ પણ આપવામાં આવતી નથી. એટલે સ્કુલનું ચાલુ […]

Continue Reading

દેડીયાપાડાના કાબરીપઠાર ગામે મકાન સળગાવી 1.50 લાખનું નુકસાન કરનાર સામે ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાના કાબરીપઠાર ગામમાં એક જ ફળીયા માં રહેતા એક વ્યક્તિએ બીજ વ્યક્તિના ઘરને આગ ચાંપી કરી લાખોનું નુકસાન કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડાના કાબરીપઠાર ગામના પંચાયત ફળીયા માં રહેતા મગનભાઇ દેવજીભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ ફળિયાના ભરતભાઇ મગનભાઇ વસાવા એ તેમનું […]

Continue Reading

રાજપીપળા : રક્તના જરૂરિયાત મંદ લોકોને રાજપીપળાના અનેક સંગઠનો દ્વારા રક્તદાન કરાઈ રક્ત પૂરું પાડવામાં આવે છે

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગઈ કાલના રોજના રોજ સેલંબાના રહેવાસી કવિતાબેન વિનીતભાઈ જૈનને ડિલીવરી ના કેશમાં રક્તની જરૂરીયાત હતી અને વિરપોર ગામના રહેવાસી કમલેશભાઈ વસાવાના પત્ની ને લોહીની ખૂબ જ જરૂર હતી એ વાતની બજરંગદળના કાર્યકરતા પ્રેમસિંગભાઈ વસાવા ને જાણ થતા તેમના મિત્રો ને જાણ કરી સીસોદ્રા ગામના નિશાંતભાઈ પટેલ ને સંપર્ક કર્યો અને તેઓ એ […]

Continue Reading

રાજપીપળા : બિરસા મુંડાની પુણ્ય તિથિ નિમિત્તે રાજપીપળા મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કરી શ્રદ્ધાંજલિ અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બીરસા મુંડા ઝારખંડ ના સ્વાતંત્ર સેના ના ક્રાંતિકારી હતા. બીરસા મુંડા એ 26 વર્ષ ની ઉમરથી અંગ્રેજો સામે ઘણી વાર લડતો લડી હતી અને ઘણીવખત તેઓની ધડપકડ પણ થઈ હતી. ભગવાન બિરસા મુંડા ની 120 મી પુણ્યતિથિ નિમિત્તે રાજપીપળાના સેવાભાવિ મિત ગ્રુપના આદિવાસી યુવકો દ્વારા સ્વૈચ્છિક રકતદાન કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ […]

Continue Reading