રાજપીપળા: રાજપીપલામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું : ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો સહિત નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ દર્શન કર્યા, સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે માતાના દર્શન કરીને તમામ લોકોએ ધન્યતા અનુભવી. કોરોના મહામારી માં 76 દિવસ લૉકડાઉન માં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. સરકારે અનલોક ૧ માં આજથી મૉલ, હૉટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં નર્મદા […]

Continue Reading

રાજુલા પીપાવાવ રિલાયન્સ નેવલ ડિફેન્સ કંપનીના 200 કામદારોને વગર નોટિસે છુટા કરતા હોબાળો

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા પીપાવાવ રિલાયન્સ નેવલ ડિફેન્સ કંપની ના 200 કામદારો ને વગર નોટિસે છુટા કરતા હોબાળો.આ કામદારો નો 5 માસ નો પગાર પણ બાકી હોવાનું જાણવા મળ્યું. આ બાબતે 25 જેટલા કામદારો એ છુટા કરવા બાબતે રાજુલાના ધારાસભ્ય તેમજ ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપ્યું. અમરેલી જિલ્લા મજદૂર સંઘ .બી.એમ.એસ ના નેજા હેઠળ આ […]

Continue Reading

પ્રાથમિક શાળા પાનતલાવડી તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની પ્રાથમિક શાળા પાનતલાવડી તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ નો આજ રોજ ૮મી જૂન થી શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ લોકડાઉન હોવીથી વિદ્યાર્થીઓ માટે ૧૫મી ઓગષ્ટ સુુધી શાળામાં આવવાનું ન હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા ન હતા. શિક્ષકો દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં […]

Continue Reading

જુનાગઢ : કેશોદના પાડોદર ગામે વિવાદીત ખેતરોના પાળા હટાવવાની કામગીરી શરૂ

રીપોર્ટર : ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના પાડોદર ગામે ખેતરોના પાળા હટાવવાની કામગીરી શરૂ ખેડુતોએ પોતાના ખેતરોમાં કરેલા પાળા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરાઈ કેશોદના પાળોદરથી મઢડાના રસ્તે તથા બામણાસાના રસ્તે પાળા હટાવવાની કામગીરી શરૂ આશરે સાઠથી સિતેર જેટલા ખેડુતોએ સ્વયંભુ હટાવ્યા હતા પાળા આજે ત્રીસ જેટલા ખેડુતોના ખેતરોમાં પાળા હટાવવાની કામગીરી શરૂ ત્રણ જેસીબી […]

Continue Reading

મોરબી: હળવદ માઈનોર નર્મદાની કેનાલ પર નાળુ નહી બનતા ૫૦ ખેડૂતોની હાલત કફોડી બની

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ બે વર્ષથી ૫૦ જેટલા ખેડૂતોને નાળાનાઅભાવે ખેતરવાડી જવાનો રસ્તો બંધ થઇ જતાં ખેડૂતોમાં સરકાર સામે રોષ સરકાર દ્વારા ખેડૂતોને નર્મદાના નીર મળી રહે તે માટે માઈનોર પેટા કેનાલ બનાવવામાં આવે છે પરંતુ સરકાર ના આયોજન ના અભાવ હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસ મહિલા સેવા દલ અધ્યક્ષ પ્રગતીબેન આહિર દ્વારા અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર : જીતુ પરમાર , માંગરોળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ખાતે કોરોના મહામારી ના સમયમાં લોકોને ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ ન થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી ન ભોગવી પડે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવાદલ અધ્યક્ષ પ્રગતી બેન આહીર દ્વારા અન્ન મિલે તો મન મિલે કાર્યક્રમ અંતર્ગત અનાજ કીટ વિરણ કરવામાં […]

Continue Reading

મોરબી: હળવદ સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગંદકીનું સામ્રાજ્ય: સરકારી કચેરીઓ ગંદકીથી ખદબદે છે : સરકારી બાબુઓ કચેરીમાં સ્વચ્છતા જાળવી શકતાં નથી. સરકાર દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અત્ર-તત્ર- સર્વત્ર સ્વચ્છતાના અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. જોકે સમય પસાર થતાંની સાથે જ સ્વચ્છતા અભિયાન માત્ર જાહેરાતોમાં અને પોસ્ટરોમાં જ સિમિત રહી ગયું […]

Continue Reading

જુનાગઢ : કેશોદમાં ધાર્મિક સ્થળો ખુલી જતાં ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ નજરે પડ્યો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ વાસીઓએ પોતાના આરાધ્ય ઈષ્ટ દેવનાં મન ભરીને દર્શન કરી ભાવવિભોર બન્યા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ લાંબા સમયથી બંધ હાલતમાં રહેલાં ધાર્મિક સ્થળો વિવિધ સુચનાઓ સાથે ખુલ્લાં રાખવાં મંજુરી આપી છે. ત્યારે કેશોદ શહેરમાં આજે સવારથી જ ભાવિ ભક્તો […]

Continue Reading

જુનાગઢ : કેશોદના સહકારી આગેવાન પુંજાભાઈ બોદર જેડીસીસી બેંકમાં ડાયરેક્ટર તરીકે વિજેતા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની યોજાયેલી ચૂંટણીમાં કેશોદ બેઠક માટે ભાજપનાં પુંજાભાઈ બોદર અને કોંગ્રેસનાં બાબુભાઈ વેગડ ઉમેદવારી નોંધાવી હતી. જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની કેશોદ બેઠકમાં કુલ ૪૯ મતદારો એ મતદાન કર્યું હતું જેમાં મતગણતરી હાથ ધરવામાં આવતાં પુંજાભાઈ બોદર ને ૨૭ મત અને બાબુભાઈ વેગડ ને ૨૨ મત મળતાં પુંજાભાઈ […]

Continue Reading

લુણાવાડા એ.પી.એમ.સી ખાતે માત્ર ૨૫ ટકા ચણાની ખરીદી કરતા ખેડૂતોમાં રોષ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે ટેકાના ભાવે રૂ.975 માં ચણાની ખરીદી શરૂ કરવામાં આવતાં જીલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ લુણાવાડા ખાનપુર,વિરપુર સહિત બાલાસિનોર તાલુકાના ખેડૂતોએ રાજીસ્ટેશન કરાવ્યા બાદ ચણા ની ખરીદી શરૂ થતા ખેડૂતો વાહન કરીને અંદાજિત 40 કિલોમીટર દૂર થી ટેકાના ભાવે ચણા […]

Continue Reading