નર્મદા: ધાર્મીક સ્થળો ખોલવાની મંજુરી મળતા રાજપીપળા માં લોકડાઉનના પાલન બાબતે જાગૃતતા ફેલાવતા પી.એસ.આઈ કે.કે પાઠક.

આ પોલીસ અધિકારી આજે દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિર ખાતે ભક્તો સમક્ષ જોવા મળ્યા કોરોના મહામારી ત્યારબાદ આકરું લોક ડાઉન અને હાલ અનલોક-1 આ તમામ પરિસ્થિતિમા લોકોને એક નવા જ પ્રકારના નિયંત્રણોનુ પાલન કરવાનો અનુભવ થયો પરંતુ લોકો આ બાબતો થી ટેવાયેલા નથી અને વારંવાર નિયમો ભંગ થવા ની ઘટનાઓ અને પોલીસ નુ […]

Continue Reading

જુનાગઢ: કેરળ ખાતે હાથણીને વિસ્ટોક પદાર્થ ખવડાવી મોત નીપજાવના વિરોધમાં માંગરોળ જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલના માંગરોળ સંજીવની નૅચરલ ફાઉડસન અને ગૌ રકક્ષક સેના દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરેલ કે જે કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવાની તેમજ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુત્તા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ ગર્ભવતી ગાયને વિસ્ફોટકોનો ગોળો બનાવીને ખવડાવી દીધો હતો જેથી ગાયને ગંભીર ઈજાઓ પહોંચી […]

Continue Reading

નર્મદા: રાજ્યોની વી.એન.એસ.જી.યુ યુનિવર્સિટી ની પરીક્ષા બાબતે વિધાર્થિઓના હિતમા નિર્ણય લેવાની માંગ સાથે એન.એસ.યુ.આઈ નર્મદાનુ કલેકટરને આવેદન

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજ્યોની વી.એન.એસ.જી.યુ યુનિવર્સિટીની પરીક્ષા ના નિણૅય પર યોગ્ય વિચારણા કરી ફરીથી વિધાર્થિ ઓના હિતમા માસ પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવા માંગ સાથે એન.એસ.યુ.આઈ નમૅદા તથા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટર મનોજ કોઠારી ને આવેદન પત્ર આપવામા આવ્યુ. જેમાં બહાર ગામ થી આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા નાહવા માં હોસ્ટેલ […]

Continue Reading

બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી મંદિર 12 તારીખથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે વહીવટીતંત્ર દ્વારા સુવિધાઓની ચકાસણી કરવામાં આવી

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી જ્યારે સમગ્ર ભારતમાં કોરોનાનો સંકટ ફાટી નીકળ્યો છે ત્યારે ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો જેવી જગ્યઓને કેન્દ્ર સરકાર દ્વારા બંધ રાખવામાં આવી હતી. ત્યારે હાલમાં લોકડાઉન ચાર પૂર્ણ થઈ અને કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-૧ ની જાહેરાત કરાઇ છે અને અનલૉક-૧ માં ધાર્મિક સ્થળો સહિત વિવિધ સ્થળોને નિયમો સાથે છૂટછાટ આપવામાં આવી છે […]

Continue Reading

દાહોદ: પર્યાવરણ દિવસ નિમિત્તે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશાળ સફાઇ અભિયાન, વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભમાં, આ વર્ષે લોક ડાઉન ના કારણે, 05 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ પર, એસ.એન.સી.એફ દ્વારા એક વ્યક્તિ, એક છોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં વોલંટિયર્સએ ઘરે […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ૨૭૯ ચેકડેમોના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રિપેર થશે

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ જિલ્લાના નવે’ય તાલુકામાં કુલ મળી ૨૭૯ ચેકડમોના રિપેરિંગ માટે રૂ. ૭.૮૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ સુજલામ સુફલામ જળ અભિયાનના આ ત્રીજા ચરણમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હયાત જળ સંગ્રહ શક્તિ વધારવાના આશયથી તળાવો ઉંડા કરવાના કામો ઉપરાંત તૂટી ગયેલા ચેકડેમોને રિપેરિંગ કરવાના કામો પણ હાથ ઉપર લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના […]

Continue Reading

નર્મદા જિલ્લાના માંગરોળમાં અનલોક-૧ માં જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરતા વામન કદના વિરાટ માનવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપલા માર્ચ મહિનાથી કોરોનાની મહામારી એ ભારતમાં પ્રવેશ કર્યા બાદ ભારત અને ગુજરાત સરકારે વિવિધ પ્રયત્નો થકી કોરોના ની મહામારી સામે બાથ ભીડી લોકોને સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક નું મહત્વ સમજાવ્યું, સમગ્ર ભારતે પહેલી વખત લોકડાઉન આટલું બધો લાંબો સમય બંધ જોયુ અને ઘરમાં રહીને જ કામકાજ પણ કરી શકાય અને કુટુંબ ને સમય પણ આપી શકાય તે […]

Continue Reading

જુનાગઢ : માંગરોળ નગરપાલીકા કચેરી ધન કચરો ઠાલવવાના વિરોધમાં મકતુપુર ગ્રામ જનોએ આપ્યું આવેદનપત્ર

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળ નગર પાલીકા કચરો ઠાલવવા માટે માંગરોળના મકતુપુર ગામે કલેકટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હોવાનું નગર પાલીકાએ જણાવી મકતુપુર ગામે કચરો ઠાલવવા જગ્યા સાફ કરવા જતા ગામલોકોએ વિવાદ સર્જયો હતો અને જગ્યા સાફ કરવા આવેલ નગરપાલીકાના ચીફ ઓફીસર પાસેથી મુદત માંગવામાં આવી હતી અને ચીફ ઓફીસર દવારા બે દિવસની મુદત અપાઇ […]

Continue Reading

અમરેલી જિલ્લાના પ્રેસ કલબ ઓફ જાફરાબાદ તાલુકાના પત્રકારોની સામાન્ય મીટીંગ યોજાઈ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ ખાતે પ્રેસ કલબ ઓફ જાફરાબાદ ના પત્રકારો ની સામાન્ય મિટિંગ વરિષ્ઠ પત્રકાર એચ. એમ. ઘોરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને બોલાવવામા આવી હતી. આ મિટિંગ વરુડી માતાજી મંદિર ના પ્રટાંગનમા રાખવામા આવેલ હતી તેમા લોકડોઉન ધ્યાન મા રાખી તેમના નિયમોનું પાલન કરી માસ્ક પેરી સોશ્યિલ ડિસ્ટન્સ રાખી આ મિટિંગ ની શરૂઆત કરવામાં […]

Continue Reading

નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમોને કેટલીક શરતોને આધિન ખુલ્લુ રાખવા માટે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું. વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ […]

Continue Reading