હળવદના સુખપર ગામમાં 5 દિવસથી વીજળીની સમસ્યાના લીધે ખેડૂતોએ કરી રજુઆત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામા ચોમાસાનું વિધિવત આગમન થયું જપતા અને મુશળધાર વરસાદ સાથે અઢી ઈચ વરસાદ વરસીઓ, અતિશય પવન ની સાથે વરસાદના કારણે વીજપોલ પડી જવાના પ્રશ્ન ઉભા થયા છે. ત્યારે સુખપર ગામના રહીશો છેલ્લા પાંચેક દિવસ થી વીજળી વગર રહે છે પરંતુ આજે એમની ધીરજ ખૂટી છે એટલે તંત્રને રજુઆત કરવા દોડી આવ્યા […]

Continue Reading

બનાસકાંઠા : અંબાજી મંદિર 12 જૂનથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી અંબાજી મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી. 20 માર્ચ થી અંબાજી મંદિર ભક્તો માટે બંધ હતું તે હવે ખોલવામાં આવશે. અંબાજી મંદિર દ્વારા દર્શન સમય નક્કી કરવામાં આવ્યો. આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સવારે 7:30 થી 10: 45 સુધી મંદિર ખુલ્લુ રહેશે. બપોરે 1 થી 4:30 સુધી મંદિર ખુલ્લુ રહેશે. […]

Continue Reading

બનાસકાંઠા : દાંતા વશી માર્ગ ઉપર સરકારી જમીન હડપ કરવાનો પ્રયાસ

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી સરકારી જમીન હડપ કરવા સુવ્યવસ્થિત કાવતરામાં જંગલનો વિનાશ દાંતા નજીક વશી માર્ગ ઉપર દીવડી અને ખેરોજ ગામની સીમ અને જાહેર માર્ગને અડીને આવેલી સરકારી પડતર જમીન હડપ કરવાનો કિસ્સો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, જયાં વૃક્ષોની પાછળ રખાવેલ સરકારી મહામૂલી જમીન જે સી બી દ્વારા સમતળ કર્યા બાદ હવે જંગલના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ ની રાઈડી નદીમાં બે ફામ ખનીજ ચોરી છતાં તંત્ર નિદ્રાધીન

રિપોર્ટર: ભૂપત સાંખટ સાથે વિક્રમ સાંખટ,અમરેલી ગયા વર્ષે આજ નદીમાં જયાં થી માટી ઉપાડી તી તે જ ખાડા મા એક બાળક પડી જતાં તેને જીવ ગુમાવ્યો હતો તેમજ એક ગૌ માતા ફસાઈ ગયા ત્યારે હિટાજી મશીન થી કાઢયા તાતો આ વરસે જે ખાડા પાડયા છે તેમા કોઇ નિર્દોષ નો ભોગ ન લેવાય તે જોવા નુ […]

Continue Reading

અમરેલી : રાજુલાના મોટા આગરીયા પાસે સિંહબાળને પકડી પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવાની કવાયત

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાના મોટા આગરીયા અને વાવડી ગામ જવાના માર્ગ પર એક ઘટના બની. 10 માસનુ સિંહબાળ બીમાર પડયુ, સિંહબાળ બીમાર પડ્યું હોવાની જાણ સ્થનિકો ને ખબર પડતા તેઓ એ વનવિભાગને જાણ કરી. સિંહબાળ માટે રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પોહચી. વનવિભાગની ટીમે સિંહબાળને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યુ. સિંહબાળ બીમાર પડતા વનવિભાગના અધિકારીઓમા ચિંતા જોવા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા સંચાલિત જાહેર બગીચામાં દિવાલ ધરાશયી સદનસીબે જાનહાનિ ટળી

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના બગીચામાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોની માંગણી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સુવિધાઓનો અભાવ કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિપાલકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિપાલકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાછે વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિપાલકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. બગીચામાં બાળકોને રમવા માટે રમત ગમતના પુરતાં સાધનો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના વહેણની ગંદકીની સફાઇ ક્યારે થશે?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ એક બાજુ નદીનાળા પર રાજકીય પાવરથી બાંધકામો, અને નીચે ગંદકીના ઢગલા કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના હજુ ઘણા વહેણ નીં સફાઇ નહિ થતાં લોકોમા ભય નીં લાગણી જોવામળી રહી છે એક બાજુ બે દિવસ પહેલા અઢી ઇંચ વરસાદમાં જ કેશોદ નગરપાલિકા સંચાલિત બગીચા ની દીવાલ ધરાશાયી થઇ હતી અને શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘરમાં […]

Continue Reading

વડોદરા: અલકાયદાની ચેનલમાં ધમકીનો વિડીયો અપલોડ કરાયો,વડોદરાના વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ

આતંકવાદી સંગઠન દ્વારા અલકાયદાની વેબસાઇટ પર વીડિયો અપલોડ કરીને ભારતમાં લોન વુલ્ફ એટેકની ધમકી આપવામાં આવતા રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે .વડોદરા શહેર-જિલ્લામાં આવેલી કંપનીઓ ,ઉદ્યોગો અને જાહેર સાહસો તથા સરકારી વિભાગોમાં સુરક્ષા વધારી પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું અલ-કાયદાના ઇન્ડિયન સબ કોંટિનેંટલ દ્વારા […]

Continue Reading

પાટણ: શંખેશ્વર તાલુકાના કંચનપુરા ગામે ખેડૂત દ્વારા તૈયાર કરાયેલા હોલિયાનું નિરિક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ વરસાદી પાણીના સંગ્રહ અને જળસંવર્ધન માટે હોલિયાનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરનું આહ્વાન ચોમાસાની ઋતુ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે શંખેશ્વર તાલુકાના કંચનપુરા ગામે ખેતરમાં તૈયાર કરવામાં આવેલા હોલિયાની જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ […]

Continue Reading

ડભોઇ તાલુકાના કરનાળી ખાતે કુબેર ભંડારી મંદિર ૮ જૂને નહિ ખુલે,સાવચેતીના ભાગરૂપે ૨૨ જૂન સુધી મંદિર બંધ જ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય

મંદિર ટ્રસ્ટના મેનેજર કહે છે કે, ભક્તોના આરોગ્યના હિતમાં આ નિર્ણય લેવાયો છે, જેથી ભક્તો ઓનલાઇન દર્શન કરીને સહયોગ આપે વડોદરા ડભોઇ તાલુકાના કરનાળી ગામમાં પવિત્ર નર્મદા નદીના કિનારે બિરાજતા કુબેર ભંડારી મંદિર 8 જૂનથી નહીં ખોલવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટે કર્યો છે. 22 જૂન સુધી ધીરજ ધરવા અને સહયોગ આપવા કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટે ભક્તોને અપીલ […]

Continue Reading